SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલપ્રદક્ષિણા શ્રી પાર્શ્વનાથ ભવનું મંદિર - અહીં મૂળ ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર છે. તેની પ્રતિષ્ઠા સં૦ ૧૯૧૯ માં થઈ છે. અહીંના શ્રાવકે કહે છે કે આ ગામમાં પહેલાં ત્રણ મંદિરે હતાં પણ તે બધાં પડી ગયાં હતાં તેથી એ ત્રણેને એકઠાં કરી આ એક મંદિર બંધાવવામાં આવ્યું છે. પરંતુ આ ત્રણે મંદિરની અત્યારે કાંઈ પણ નિશાની દેખાતી નથી. મૂળ ના. આદિ ત્રણે મૂર્તિઓ પર લેખો છે. પણ વંચાતા નથી. આ મંદિરમાં કુલ જિનબિંબ ૪ છે અને યક્ષિણીની મૂર્તિ ૧ છે. મૂળગભારે, ગૂઢમંડપ, છ ચિકી, શૃંગારકી અને કેયુક્ત શિખરબંધી આ મંદિર છે. અહીં શ્રાવકનાં ઘર ૧૫ છે, તેમાં ૨ ઘર પિરવાડનાં છે. બાકી બધાં વિશા ઓશવાલનાં છે. ઉપાશ્રય લે છે પણ તેની મરમ્મત કરાવવા જેવી છે. આ ગામમાં જ ભ૦ મહાવીર સ્વામીથી ૬૪મી પાટે થયેલા પં૦ કર્ખરવિજયજી ગણિના પટ્ટધર શષ્ય પં શ્રી ક્ષમાવિજયજી મ. ને જન્મ સં. ૧૭૭૨ માં થયે હતો. ૧. “આબુ અચલ ને ટુંડે, એક ગામ પયંકા નામે રે, તિહાં શ્રીપાસ જિર્ણને, સેહે દેઉલ અતિ અભિરામે રે? શુભ સુપને સુચિત લક્ષણ જાણ્યો લક્ષીત દેહાજી; કુટુંબ મિલી દિન બારમેં, નામ દવાઓ ખેમચંદ સનેહાજી, જૈન રાસમાળા. ભા–૧, પૃ. ૧૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy