SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ (૧) શ્રી ધર્મનાથ ભવનું મંદિર : આ મંદિર જૂનું છે પણ ક્યારે બન્યું તેને પત્તો લાગતો નથી. મૂળના પર સં૦ ૧૬૭૪ને લેખ છે. બાજુની બંને મૂર્તિઓ પર સં૦ ૧૪૮૩ અને સં. ૧૯૦૩ના લેખ. છે. આ મંદિરમાં મૂળ ગભારામાં જિનબિંબ ૩, અંબિકા દેવીની મૂર્તિ ૧, એક ગેખલામાં પાદુકા જેડી ૨ છે; તેના પર સં૦ ૧૭૮૦ નો લેખ છે. એ જ શેખલામાં એક નાની જિનમૂર્તિ છે. જમણા હાથ તરફની ભીંતમાં શ્રીવીશ વિહરમાનને એક પટ છે, તે ભીંતમાં ચણી લીધેલ છે. પંચતીથી ધાતુની ૨ અને ધાતુની એકલ મૂત્તિ ૧ છે.–આ બધું મૂળ ગભારામાં છે. ગભારા બહારના મંડપમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રીવિમલનાથ ભગવાનના બે મેટા કાઉસગિયા છે. આ બંને કાઉસગ્ગિયા મનહર અને પ્રાચીન જણાય છે. બંને કાઉસગ્ગિયા એક જ નમૂનાના ન હોવાથી જુદી જુદી વ્યક્તિએ પણ કરાવેલા હાય. શ્રી વિમલનાથજીના કાઉસગ્ગિયા પર સં૦ ૧૨૫૯ ને લેખ છે. પરિકરના ઉપરના ભાગને એક અરધો ટુકડે છે, તેમાં નાની નાની ૬ જિનમૂર્તિઓ કતરેલી છે. ઉપરના બંને કાઉસગ્ગિયા શ્રી મહાવીર સ્વામીની સાથે જ જમીનમાંથી નીકળ્યા હતા. આ ગૂઢમંડપમાં ધાતુની પંચતીર્થી તથા એકતીથી ૧૭ અખંડિત અને ૫ ખંડિત તથા નાની એકલમૂર્તિઓ ૧૦ છે. મેઘજી ભટ્ટારક: મંદિરની પાસે એક ઉપાશ્રય આવેલ છે તેને લેછે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy