SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત ३१७ नमो नमो निम्मल दंसणस्स पंचम गणधर श्री सुधर्मास्वामिने नमः १७ चन्द्रप्रज्ञप्तिउपाङ्गसूत्रम् सटीकं षष्ठं उपागम् (मूलसूत्रम् + मलयगिरि आचार्येण विरचिता वृत्तिः) –ચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્રની ટીકાના આરંભે કંઈક(૧)વર્તમાનકાળે ઉપલબ્ધસૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિબેને ઉપાંગસૂત્રોના પ્રાભૂતો-પ્રાભૃત પ્રાભૂતો-સૂત્ર આદિ સર્વે, સંખ્યા અનેવિષયવસ્તુની દૃષ્ટિએ સંપુર્ણ સામ્ય ધરાવે છે (૨) આવાં જ કોઈ કારણથી આગમોદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ બધાંજ ઉપાંગસૂત્રોટીકસહિતપ્રકાશીત કરાવ્યા ત્યારેચંદ્રપ્રજ્ઞપ્તિ-ટીકા પ્રકાશીતકરાવી નથી ત્યારપછીનાસંશોધકપૂજ્યશ્રીમાંના કોઈએ પણ શ્રી મલયગિરિજી કૃત ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકાનું પ્રકાશન કરાવેલ નથી (૩) મેં મૂળ આગમસૂત્રો પ્રકાશીત કરાવ્યા ત્યારે ચંદ્ર પ્રજ્ઞપ્તિસૂત્ર આપ્યું છપાવેલ છે પણ આરંભની ચારગાથા જ અતિરિક્ત હોવાથી ૪૫–આગમના અનુવાદમાં ફક્ત આ ચાર ગાથાનો જ અનુવાદ કર્યો છે તે જ રીતે અહીં પણ આ ચારગાથાનીજમલયગિરિજી કૃત ટીકાછપાવેલ છે - હસ્તલિખિત પ્રતઃ૪૫ આગમ સટીકના સંશોધન કાર્યસમયે મેં ચંદ્રપ્રાપ્તિની મલયગિરિજી કૃતટીકામેળવવા પ્રયાસો કર્યા અંતેલા દ0 ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી તેમળી. આ પ્રત૨૨૪૯શે. મિ. ની છે જે “મુનિમાણેકની પ્રેરણાથી બોરસદ મુકામે પટેલ નાથાભાઈ સનાભાઈનામક લહીયા એ સંવત ૧૮૫૬માં કારતક વદ-૭–નાપૂર્ણ કરી છે, તેના કુલ ૨૬ પૃષ્ટો છે મારા સંશોધન મુજબ આરંભની ચાર ગાથા જે ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં છે તેની મલયગિરિજી કૃત ટીકાપણછે તે અહીંલીધી છે અને પ્રશસ્તિગાથામાં એકગાથા Jain Education International વી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003351
Book TitleAgam Sutra Satik 17 Chandrpragnapati UpangSutra 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year2000
Total Pages28
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Agam 17, & agam_chandrapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy