________________
થી મહિલનાથ જિન સ્તુતિઓ
:૫૧ : ઉપદેશ અ નુ પ મ જલધરુ, વરસે નિત્ય મલ્લિ જિ ન વ ; બોધિબીજ સુભિક્ષણેય અતિ ઘણે, એ મહિમા શ્રીજિનરાજત. ૩ શાસનવછલ જે ભવિક જના, જિનમેં જે છે એક મના; તસ સાનિધ્ય કરે સુરવરા, શ્રી જ્ઞાનવિમલ ઉદ્યોતકરા. ૪
૪ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) કુંભનરેશ્વરઘર જિન જાયા, મલ્લિ નામે જિનવરરાયા,
નીલવરણ જસ છાયા, પ્રભાવતી છે જેહની માયા, પણવીશ ધનુ માને છે કાયા,
કુંભ લંછન સુખદાયા; પૂરવ તપની પ્રગટી માયા, સ્ત્રીરૂપે એ અચરજ થાયા,
સકલ સુરાસુરે ગાયા, બાલપણે સુખકાર કહાયા, ઈદ્ર ઈન્દ્રાણી સવિ મલી આયા,
મેરુશિખરે નવરાયા. ૧ ચિવશે જિન સમ્મતિ કોલે, પ્રણમતાં સવિ પાતક ગાલે,
ભવિજનને પ્રતિ પા લે, જે અનાદિ મિથ્યામત ટલે, કરતાં સમકિત સુખ સુગાલે,
નાઠાં દુષ્કૃત ૬ કાલે; ગ્રન્થીભેદ કરી પંક પખાલે, આતમ અનુભવ શક્તિ સંભાલે,
પુણ્ય સરે વર પાસે, અનંત ચોવીશી જિનવર માલે, લેકે ચઉ નિક્ષેપ રસાલે,
પ્ર ણ મેં તેહ ત્રિકાલે. ૨
૧ સુકોલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org