SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી ભાવાર્થ ] KUs છે (૩) તૃતીયસ્થાન થવાથી વિહાર કરવાના નિષેધમાં અપવાદરૂપ વિધાન જણાવ્યું છે. અંતે આચાર્ય અને છે પહેલા ઉદ્દેરાકમાં ત્રણ પ્રકારના ઈન્દ્ર અને ત્રણ પ્રકારે વિવિધ વસ્તુઓનું વિસ્તૃત ઉપાધ્યાયના ગણવિષયક પાંચ અતિશયની અને પાંચ કારણની વાત જણાવી છે. વર્ણન કરી અંતે ચંદ્ર-સૂર્ય-જંબૂદીપની પ્રજ્ઞપ્તિની વાત જણાવી છે. ત્રીજા ઉદ્દેશકમાં પાંચ પ્રકારના અસ્તિકાય, ગતિ, ઈન્દ્રિયોના વિષય, મુંડન વગેરેની બીજા ઉદ્દેશકની શરૂઆતમાં ત્રણ પ્રકારના ભાવલોક અને વિવિધ વસ્તુઓનું વિસ્તૃત વાત જણાવી વિવિધ વર્ણનો કરી અંતે પાંચ સ્થાનોમાં પાંચ કર્મોના પુગલોનું ચયન, ૪ ઉં વર્ણન કરી અંતે :ખના સંબંધમાં ત્રણ પ્રશ્નોના ઉત્તર આપી, દુઃખની વેદનાના સંબંધમાં ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા તથા ૫ગલની વાત જણાવી છે. અન્ય તીર્થિકોનું મંતવ્ય અને એનું નિરાકરણ છે. (૬) સ્થાન ત્રીજા ઉદ્દેશકમાં ત્રણ કારણોથી માયાયુક્ત આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, આના એક ઉદ્દેશમાં ગણમાં રહેવા યોગ્ય છ પ્રકારના અણગારની વાત જણાવી ખરાબ વિચારોનો નાશ, વિશુદ્ધિ વગેરે ન કરનારનું વર્ણન કર્યા પછી વિવિધ વસ્તુઓનું વચ્ચે પૃથ્વી આદિ છ કાયિકોના ગતિ-આગતિ, છ દિશાઓમાં જીવોના ગતિ- આગતિ કે વિસ્તૃત વર્ણન કરી અંતે ત્રણ પ્રકારની કથા, ત્રણ પ્રકારનો નિશ્ચય વગેરે વર્ણન છે. વગેરે વિસ્તૃત વર્ણન કરી અંતે છ સ્થાનોમાં પાપકર્મની વેદના, નિર્જરા, છ પ્રાદેશિક સ્કંધ, ચોથા ઉદ્દેશમાં પ્રતિભાધારી ત્રણ ઉપાશ્રયો વગેરેનું વર્ણન કર્યા બાદ જુદી જુદી પુદ્ગલ વગેરેની વાત જણાવી છે. વસ્તુઓનું વિસ્તૃત વર્ણન કરી અને ત્રણ પ્રદેશી સંઘની વાત જણાવી છે. (૭) સપ્તમ સ્થાન (૪) ચતુર્થ સ્થાન આના એક ઉદ્દેશકમાં સાધુને ગણમાંથી કાઢી મૂક્વાના સાત કારણોનું વર્ણન કરી પહેલા ઉદ્દેશકની શરૂઆતમાં ચાર અન્તક્રિયાથી સિદ્ધિગતિ પ્રાપ્ત થવાના ઉપાય વચ્ચે વચ્ચે સંઘ વ્યવસ્થા, સ્વરમંડલ, પૂનમ વગેરેનું વર્ણન કરી અંતે સાત પ્રાદેશિક સ્કંધ જ બતાવ્યા છે, જેવા કે : ઉન્નતપ્રણત, ઉન્નતપરિણત, પ્રણતપરિણત, ઉન્નત મન, પ્રણત યુગલોની વાત જણાવી છે. કે મન વગેરે. ત્યારબાદ ઋજુ-વક વર્ણન કર્યા પછી શુદ્ધ-અશુદ્ધ પરિણત મનનું વર્ણન, (૮) અષ્ટમ સ્થાન છેસત્ય-અસત્યનું વર્ણન અને અંતે ચંદ્ર પરગામિ ચાર અંગ, બાહ્ય પ્રજ્ઞપ્તિનું વર્ણન છે. આના એક ઉદ્દેશકમાં એકાકી વિહાર પ્રતિમાના યોગ્ય આઠ પ્રકારના અણગારની ' બીજા ઉદ્દેરાકમાં ક્લાયનિગ્રહથી શરૂઆત કરી વિવિધ વસ્તુઓનું વિસ્તારપૂર્વક વર્ણન વાત જણાવી, આઠ પ્રકારની યોનિઓ બતાવીને એ આઠ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરી કે અને અંતે ચાર પ્રકારનો સંયમ, ચાર પ્રકારનો ત્યાગ, ચાર પ્રકારની અકિંચનતાનું વર્ણન અંતે આઠ પ્રાદેશિક સ્કંધ અને પુગલોની વાત જણાવી છે. (૯) નવમ સ્થાન ત્રીજા ઉદ્દેશકમાં ચાર પ્રકારના ક્રોધ, ક્રોધની ગતિનું વર્ણન, ચાર પ્રકારનું ગણિત, આના એક ઉદ્દેશકમાં સંભોગી નિગ્રંથીને વિસંભોગી કરવામાં નવકારણ, બ્રહ્મચર્ય, નરક વગેરે અપોલોકમાં અંધકાર કરનારા ચાર અને સૂર્ય, ચંદ્ર વગેરે તિર્યક તેમજ ઊર્ધ્વલોકમાં નવ અધ્યયન, વગેરે નવ-નવ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરી અંતે નવ પ્રાદેશિક સ્કંધ અને ઉદ્યોત કરનારા ચારનું વર્ણન છે. પુદ્ગલોનું વર્ણન છે. ચોથા ઉદ્દેશકમાં ચાર પ્રકારના પ્રવાસીની વાત જણાવી નરક, તિર્યંચ, મનુષ્ય અને (૧૦) દશમસ્થાન દેવતાના ચાર આહારનું વર્ણન કરી વિવિધ પદાર્થોના વર્ણન પછી અંતે પગલોનું વર્ણન છે. આના એક ઉદ્દેરાકમાં દસ પ્રકારની લોકસ્થિતિ, દસ પ્રકારના શબ્દ વગેરે વાત (૫) પંચમ સ્થાન જણાવી દસ-દસ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરી છેલ્લે દસ પ્રાદેશિક સંઘ, દસ પ્રદેશાવગાઢ - પહેલા ઉદ્દેશકમાં પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રતની વાત જણાવી વિવિધ વસ્તુઓનું પુગલ, દસ સમયની સ્થિતિવાળા પુગલ, દસ ગુણકાલ પુદ્ગલથી માંડીને દસ ગુણલૂખા વર્ણન કરી અંતે પદ્મપ્રભ વગેરે ૧૪ (ચૌદ) પરમાત્માના એક જ નક્ષત્રમાં પાંચ પુગલોના વર્ણન સાથે આ આગમગ્રંથની સમાપ્તિ થાય છે. કલ્યાણકોની વાત જણાવી છે. બીજા ઉદ્દેશકમાં એક માસમાં બે-ત્રણ વાર પાંચ નદીઓ ઓળંગવાનો નિષેધ જણાવી અપવાદમાં એ નદીઓને ઓળંગવાનું વિધાન પણ બતાવ્યું છે, તથા પ્રથમ વર્ષા wwwwwww ક થી જગમગુખ્યમંતૂષા - ૮ HF %% % %94 %9F % % % %C2%C3
SR No.003253
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages89
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy