SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭%ષક “સરળ ગુજરાતી ભાવાર્થ FિF FFFFFF% RCA蛋蛋乐乐玩玩乐乐蛋蛋乐乐乐美乐乐乐玩玩乐乐听听听听听国乐乐乐明明乐乐乐明明玩玩玩乐乐乐乐乐格式 (૨) અધ્યયન: વેતાલીય (૧૦) અધ્યયન : સમાધિ પહેલા ઉદ્દેશકમાં માનવભવની દુર્લભતા, આયુષ્યની અનિત્યતા જણાવી અંતે આના એક ઉદ્દેશકમાં ધર્મશ્રવણની પ્રેરણા અને અંતે જન્મમરણની આશાને મોહવિજયની વાત કરી છે. જનાર તેમજ સમભાવ રાખનાર મુક્ત થાય છે તે વાત જણાવી છે. બીજા ઉદ્દેશકમાં નિંદાનો નિષેધ, પરિગ્રહનો નિષેધ, મદનો નિષેધ, મમત્વનો નિષેધ (૧૧) અધ્યયન : માર્ગ જણાવી અંતે મુક્તિમાર્ગની વાત જણાવી છે. આના એક ઉદ્દેરાકમાં મોક્ષમાર્ગ માટે પ્રશ્ન અને અંતે જીવનપર્યત શુદ્ધ આહાર ત્રીજા ઉદ્દેશકમાં સંવર અને નિર્જરાથી મુક્તિ, સ્તુતિપૂજાનો નિષેધ જણાવી અંતે લેવાનો ઉપદેશ છે. ભગવાનની અને એના અનુયાયીઓની સમાન પ્રરૂપણાની વાત કહી છે. (૧૨) અધ્યયન : સમવસરણ. (૩) અધ્યયન : ઉપસર્ગ આના એક ઉદ્દેશકમાં ચાર વાદ (૧) અજ્ઞાનવાદી, (૨) વિનયવાદી, (૩) પહેલા ઉદ્દેશકમાં પ્રતિકૂળ ઉપસર્ગ, અપ્રિયવાદી અને (૪) શૂન્યતાવાદીની વાત જણાવી અંતે અનાસક્ત રહેવાનો ઉપદેશ છે. બીજા ઉદ્દેરાકમાં અનુકૂળ ઉપસર્ગ, (૧૩) અધ્યયન : યથાતથ્ય ત્રીજા ઉદ્દેશકમાં પરવાદિ વચનોની વિસ્તૃત વાત અને આના એક ઉદ્દેશકમાં શીલ અને અશીલનું રહસ્ય અને અંતે હિંસા અને માયાના ચોથા ઉદ્દેશકમાં યથાવસ્થિત અર્થપ્રરૂપણાની વાત કહી છે, ત્યાગની વાત જણાવી છે. કે (૪) અધ્યયન : ચીપરિશા (૧૪) અધ્યયન : ગ્રંથ આ અધ્યયનના બંને ઉદ્દેશકોમાં સ્ત્રી પરીષહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આના એક ઉદ્દેરાકમાં અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદનો ઉપદેશ (૫) અધ્યયન : નરકવિભક્તિ આપી અંતે સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ તેમજ યથાર્થ અર્થ કરવાવાળા તપસ્વીને ભાવસમાધિ * પહેલા ઉદ્દેશકમાં નરકની વેદના અને બીજા ઉદ્દેશકમાં પાપી જીવો ચાર ગતિમાં પ્રાપ્ત થાય છે તે જણાવ્યું છે. ભ્રમણ કરે છે તે વાત જણાવી છે. (૧૫) અધ્યયન : આદાન (૬) અધ્યયન : વીરસ્તુતિ આના એક ઉદ્દેશકમાં દર્શનાવરણીયના ક્ષયથી ત્રિકાળજ્ઞાન અને અંતે રત્નત્રયીની ને તેના એક ઉદ્દેશકમાં ભગવાન મહાવીરના ગુણાનુવાદ અને ઉપમાયુક્ત વિસ્તૃત વર્ણન આરાધનાથી ભવભ્રમણના અટકવાની વાત જણાવી છે. (૧૬)અધ્યયન : ગાથા (૭) અધ્યયન : સુશીલ પરિભાષા આના એક ઉદ્દેશકમાં અણગારના ચાર પર્યાય- (૧) માહણ, (૨) શ્રમણ તેના એક ઉદ્રાકમાં હિંસક માણસ જે જીવોની હત્યા કરે છે એ જીવયોનિમાં ઉત્પન્ન (૩) ભિક્ષુ અને (૪) નિર્ચન્ય ની વ્યાખ્યાઓ કરી છે. થઈને વેદના ભોગવે છે. તે વાત જણાવી છે. અંતે રાગદ્વેષથી નિવૃત્ત થઈ ઉપસર્ગ સહન કરી દ્વિતીય શ્રુતસ્કંધ મોક્ષપ્રાપ્તિની વાત જણાવી છે. (૧)અધ્યયન : પુંડરીક (૮) અધ્યયન : વીર્ય આના એક ઉદ્દેશકમાં પુષ્કરિણી (વાવ) માં અનેક કમળોના મધ્યમાં પદ્મવર * આના એક ઉદ્દેશકમાં વીર્યના બે ભેદો- બાલવીર્ય અને પંડિતવીર્યની વાત પંડરીક (કમળ) ના દષ્ટાંતથી કર્મ-જીવ-વિષય-ધર્મ વગેરે સમજાવીને અંતે શ્રમણના જણાવી છે. ૧૪ (ચૌદ) પર્યાયો બતાવ્યા છે. (૯) અધ્યયન : ધર્મ (૨) અધ્યયન : ઢિયાસ્થાન આના એક ઉદ્દેશકમાંધર્મના સ્વરૂપની પૃચ્છા, ઉપદેશ અને અંતે મોક્ષપર્યંત કષાયના આના એક ઉદ્દેશકમાં બે પ્રકારના સ્થાન (૧) ધર્મસ્થાન અને અધર્મસ્થાન તેમજ ત્યાગની વાત જણાવી છે. (૨) ઉપરાંત સ્થાન અને અનુપરાંત સ્થાન, ૧૩ (તેર) કિયાસ્થાનની વાત જણાવી BO乐乐乐乐乐乐乐乐乐乐明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明%2C O k E F હૈ માગમમનૂપા - ૬ ૬ ૬ ૬ * * * * * * F = C "C)
SR No.003252
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages55
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy