SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ H OMkkkkkkkkkkkkkkkkkkkkkkkો સરળ ગુજરાતી ભાવાય જાજા જા જા જા IT TT TT TT TT " - - - LC8乐听听听听听听明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明FO શ્રી ઋષભદેવસ્વામિને નમ:- શ્રી ગોડીજી - જિરાવલ્લા - સર્વોદય પાર્શ્વનાથેભ્યો નમ: - શ્રી મહાવીરાય નમ: - શ્રી ગૌતમ - સુધર્માદિ સર્વ ગણધરેભ્યો નમ:- સદ્દગુરુદેવાય નમ: ૪૫ આગમનો સંક્ષિપ્ત ભાવાર્થ સંકલન : અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિ મ. સા. આગમ ૧ ચરણાનુયોગપ્રધાન આચારાંગ સૂત્ર - ૧ | (નોધ: દ્વાદશાંગીની રચના કરતાં પ્રથમ આચારાંગની રચના કરાય છે. દરેક ગણધરોની રચયિતા - પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી દ્વાદશાંગીમાં બીજા અંગોના નામ જુદા જુદા હોય છે. પણ પહેલા અંગનું નામ તો આચારાંગ જ રાખવામાં આવે છે.) અન્યનામ: આચાર, વેદ, આકર, આશ્વાસ, આદર્શ, આચીર્ણ, આમોક્ષ વિ. છે. શ્રુતસ્કંધ ---- -------- ૨ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન --- --- ૨૫ (૧) અધ્યયન: શસ્ત્રપરિજ્ઞા (જીવ - સંયમ) ઉદ્દેશક - (૧) જીવ - અસ્તિત્ત્વ ઉદ્દેશક ચૂલિકા ------------ ---- ૪ ઉત્થાનિકા. પદ - - - - - ૧૮,૦૦૦ પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન. પૂર્વભવ અને પરભવ અજ્ઞાન. ઉપલબ્ધ પાઠ ------ ----- ૨૫૦૦ શ્લોક પ્રમાણ પૂર્વભવ અને પરભવ જાણવાનો હેતુ. મૂળપાઠ ગદ્યસૂત્ર સંખ્યા ---- -- ૪૦૧ આત્મવાદી આદિ. મૂળપાઠ પઘસૂત્ર સંખ્યા ------- ૧૫૪ કર્મબંધ પરિજ્ઞા. કર્મબંધ પરિજ્ઞાવાળા જ મુનિ હોય છે. (૧) બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં સાતમું અધ્યયન (મહાપરિજ્ઞા અધ્યયન લુપ્ત) (૨) પૃથ્વીકાય ઉદ્દેશક : અહિંસા: પૃથ્વીકાયના હિંસક, જીવોનું અસ્તિત્ત્વ, અધ્યયન ---- હિંસાથી વિરતમુનિ, અવિરત દ્રવ્યલિંગી, પૃથ્વીકાયની હિંસા, તેના હેતુ, તેનું ફળ, ઉદ્દેશક ----- ફળના જાણનારા, એમાં અંધ થયેલાનું ઉદાહરણ, મૂર્ણિતનું ઉદાહરણ આપવામાં સૂત્રસંખ્યા --- આવ્યું છે. તથા હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. ગાથા - - - - - (૩) અપૂકાય ઉદ્દેશક : આમાં અપૂકાય જીવોનું અસ્તિત્ત્વ, હિંસાથી વિરત થનાર છે. મુનિ, અવિરતદ્રવ્યલિંગી, અપૂકાયની હિંસાના હેતુ, તેનું ફળ અને અપૂકાયે આશ્રિત આચારાંગ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન ઘણાં જીવોનું વર્ણન છે, તથા અપૂકાયની હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. ઉદ્દેશક ---- -------- ૩૪ (૪) અગ્નિકાય ઉદ્દેશક : એમાં અગ્નિકાય જીવોનું અસ્તિત્ત્વ, એની વેદના આદિનું ચૂલિકા ---- ----- -- ૪ વર્ણન છે. તથા એમની હિંસાથી નિવૃત્ત થનાર મુનિ, અવિરત દ્રવ્યલિંગી, તેના હેતુ, કે સૂત્રસંખ્યા ફળ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અગ્નિકાયની હિંસાથી નિવૃત્ત થવાનો ગાથા ----- - ઉપદેશ છે. (૫) વનસ્પતિકાય ઉદ્દેશક : આમાં અણગારના લક્ષણ, સંસારનું સ્વરૂપ વગેરે જણાવીને રે SC男男男男男男男男男男男男男男男男男男男男 શ્રી ભાનમગુorખંજૂષા - 8 F S S M MMS M SS. 编听听听听乐明明明明明明明明明明明明明明明明明明明明明明明劣明明明明明明明明明明明明明明听听听听听23 ? = 'છે P -
SR No.003251
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages70
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, F001, & agam_acharang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy