________________
મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધિત-સંપાદિત કરેલા ગ્રંથો
આચાર્યશ્રી મલવાદિક્ષમાશ્રમણવિરચિત આચાર્યશ્રી સિંહસૂરિગણિક્ષમાશ્રમાણવિરચિતવૃત્તિ સહિત દ્વાદશારાયચક ભા. ૧, ૨, ૩. યાપનીયસંઘાગ્રણી શાકટાયનવિરચિત સ્વપજ્ઞવૃત્તિ સહિત
સ્ત્રીનિર્વાણ-કેવલિભુકિત પ્રકરણ પ્રકાશક - જૈન આત્માનંદ સભા, ભાવનગર.
می
که
با
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિવિરચિત સ્વોપજ્ઞવૃત્તિ સહિત યોગશાસ્ત્ર ભા. ૧, ૨, ૩. સરિમંત્રકલ્પસમુચ્ચય ભા. ૧, ૨. સર્વસિદ્ધાન્તપ્રવેશક. પ્રકાશક - જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ. આચારાંગસૂત્ર, સૂયગડંગ સૂત્ર ઠાસંગ-સમવાયંગ સૂત્ર જ્ઞાતાધર્મકથાગ સૂત્ર પ્રકાશક - શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ.
هم
به
ه
ه
مه به
શીલાંકાચાર્યવિરચિતવૃત્તિસહિત આચારાંગસૂત્ર તથા સૂત્રકૃતાંગસૂત્ર આચાર્યશ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિ સહિત સ્થાનાંગસૂત્ર તથા સમવાયાંગસૂત્ર મૂળ સંપાદક - આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પરિશિષ્ટકર્તા - મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ. પ્રકાશક - મોતીલાલ બનારસીદાસ, દિલ્હી - ૧૧૦૦૦૭ પંચસૂત્ર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિવિરચિતવૃત્તિ સહિત પ્રકાશક - ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન, દિલ્હી,
Jain Education International
For Private & Personal Use Only
Fo
www.jainelibrary.org