________________
समर्पणम्। પૂજ્યપાદ પરમઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ !
| તથા પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી
મનોહરશ્રીજી મહારાજ !. પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા તથા બહુમાન પૂર્વક સ્મરણ કરીને આ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન ગ્રંથને પુષ્પરૂપે આપના કરકમળમાં પ્રભુપૂજાથે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું.
– આપનો શિશુ જંબૂવિજય
સં. ૨૦૫૧, માગશરવદિ ૨ (મારાં પૂ. માતુશ્રીની જન્મતિથિ), મંગળવાર, તા. ૨૦-૧૨-૯૪
પાલિતાણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org