SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જિનપ્રતિમાના પાદપંકજ વિષે ચડ્યું અને મનને બરાબર સ્થાપિત કરીને અખલિતાદિ ગુણ યુક્ત પ્રણિપાતસ્તવ (નમુત્થણું વગેરે) બેલે... ચૈત્યવંદન કેટલી વાર કરશે ? मिच्छादंसणमहणं सम्मइंसणविसुद्धिहेडं च । चिइवेदणाइ विहिणा, पन्नतं वीयरागेहिं ।। ७९४ ॥ जइ वि बहुहा न तीरइ, दो वाराओ अवस्स कायव्वं । संविग्गमुणीहिं जओ, आइन्नं वन्नियं चेव ।। ७९५ ॥ મિથ્યાત્વના મથન માટે, સમ્યગદર્શનની વિશુદ્ધિ માટે ચિત્યવંદનાદિ વિધિપૂર્વક વિતરાગ ભગવતેએ બતાવેલ છે... જે ઘણીવાર ન કરી શકાય તે પણ સંવિ મુનિઓએ બે વાર તે અવશ્ય દેવવંદન કરવું જોઈએ. કેમકે સંવિગ્ન પુરુષોએ એ મુજબ આચરેલું છે અને શાસ્ત્રોમાં તે મુજબ વર્ણવેલું છે.” શ્રાવકને જ ત્રિકાળ દેવવંદન तो तिक्कालं गिहिणो, पंचहिं सक्कथएहिं सा जुत्ता । जह ताव वित्तिबाहा, असमाहिकरी न संभवइ ॥ ८०६ ॥ तभावे उ अवस्सं, नवभेयाए इमीए अन्नयरा । पडिसुद्धा कायब्बा, दंसणसुद्धिं महंतेण ।। ८०७ ।। नवभेया पुण एसा, भणिया पुरिसेहि तत्तवेई हिं । संपुन्नमचायतो, मा कोइ चएज्ज सव्वं पि ।। ८०८ ॥ જે આજીવિકાદિના કારણે અસમાધિ ન થતી હોય તે ગૃહસ્થને ત્રણકાળ પાંચ શકસ્તવથી જિનવંદના કરવી જોઈએ. જે આજીવિકાદિનું કારણ હોય તે દર્શનશુદ્ધિને ઇચ્છતા શ્રાવકે નવભેદમાંથી કોઈ પણ એક ભેદથી (જઘન્યાદિ ભેટવાળા) શુદ્ધ ચૈત્યવંદના કરવી. - તત્ત્વજ્ઞ પુરુષોએ ચિત્યવંદનના નવભેદ એટલા માટે જ કહ્યા છે કે ઉત્કૃષ્ટ દેવવંદન ન કરી શકનાર કોઈ સઘળુંય ચૂકી ન જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002734
Book TitleChaiyavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages192
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy