SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્જીએ પ્રસંગોપાત્ત વેરેલાં બોધદાયક વચનો પણ અહીં અનેક સ્થાને જોવા મળે છે. એક-બે એવાં વચનો આપણે પણ વાગોળીએ : __ "अहह ! बन्धसत्तातोऽपि उदयकालः दारुणः । येनात्मनो गुणावरणता। અત: સ્વરૂપસુ વિ I” (૧૭) "कर्तृत्वकाले न अरत्यनादरौ तर्हि भोगकाले को द्वेषः? उदयागतभोगकाले इष्टानिष्टतापरिणतिरेव अभिनवकर्महेतुः । अतोऽव्यापकतया भवितव्यम् । शुभोदयोऽपि आवरणं, अशुभोदयोऽव्यावरणम्, गुणावरणत्वेन तुल्यत्वात् का રૂછનિષ્ટતા ?" (૪/૪) / આમ, શામજી ની અને તેના પરિપ્રેક્ષ્યમાં શ્રીમજીની કેટલીક, આપણી અલ્પ મતિએ સમજાઈ તેવી ખૂબીઓ અહીં નોંધી છે. અલબત્ત, આ તો માત્ર આછેરી ઝલક જ ગણાય. એનો વાસ્તવિક અને ઊંડાણભર્યો પરિચય તથા લાભ પામવો હોય તો તો આખી જ્ઞાનમગ્રીનું અવગાહન જ કરવું પડે. આમાં ડૂબકી મારે તેને અધ્યાત્મ-વિશ્વના અદ્દભુત અને અવનવા ભાવો મળે એમાં કોઈ શંકા નથી. જ્ઞાનસાર-જ્ઞાન-રીનું પ્રસ્તુત સંપાદન વિદુષી સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજીએ કર્યું છે. વિવિધ હસ્તપ્રતિઓને આધારે તેમણે કરેલ આ સંપાદનનું પ્રકાશન કરવાનો અવસર આવ્યો ત્યારે તેની પ્રસ્તાવના મારે લખવી, એવો તેમનો આગ્રહ થયો. એટલે એ નિમિત્તે આ ગ્રંથની વાચનયાત્રા કરવાનો એક ધન્ય અવસર મને સાંપડ્યો. આ અવસર આપવા બદલ હું તેમનો હમેશાં ઋણી રહીશ. મહદ્અંશે શબ્દશઃ આ ગ્રંથનું અવગાહન કરી ગયો છું, છતાં આખો ગ્રંથ અથવા ગ્રંથગત સર્વ ભાવો મને સમજાયા હોવાનો દાવો કરવાની સ્થિતિમાં હું નથી. ઘણું બધું નથી સમજાયું. એમ લાગ્યું કે એ બધું સમજવા માટે તજ્જ્ઞોના ચરણોમાં બેસવું પડે. શ્રી દેવચન્દ્રજી મહારાજ એટલે સ્યાદ્વાદશૈલીના અધ્યાત્મ-વિચારોનો મહાસાગર. તેમના દ્વારા પ્રયોજાતી પદાવલી તથા વાક્યરચના, સ્યાદ્વાદની (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy