________________
ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेनाऽपूर्णं जगदवेक्ष्यते ॥
સુજ્ઞ જિજ્ઞાસુઓ અહીં - ઉત્તરાર્ધમાં કરવામાં આવેલા ફેરફારને નોંધી શક્યા હશે, હવે તે અંશની ટીકા જોઈએ :
__ "सत्-शुभं शाश्वतं वा चित्-ज्ञानं तस्य य आनन्दः तत्र पूर्णेन ज्ञानानन्दभृतेन मुनिना जगत् मिथ्यात्वासंयममग्नं मूढं विलोक्यते । पूर्णाः अपूर्णं जगद् બ્રાન્ત કાન્તિ ”
આ ટીકાંશમાં કુલ ત્રણ ફેરફારો જોવા મળે છે – ૧. અત્ પદનો અર્થ ઉપાધ્યાયજીએ સત્તા છે, શ્રીમદે સુખં શાશ્વત વા એવો કર્યો છે. ર. ઉપાધ્યાયજીએ સ-વિ-ગાનન્દ (સુર૩) એમ ત્રણ અંશોથી પરિપૂર્ણ એવા દ્રષ્ટા પુરુષની વાત વર્ણવી છે, જેનું તાત્પર્ય આપણા ચિત્તમાં “કેવલજ્ઞાની કે “સિદ્ધ પરમેષ્ઠી' એવું હોવાનું સમજાય છે. જ્યારે શ્રીમદ્જી સાપ શાશ્વત વા, વિ-જ્ઞાન, તી (અર્થાત્ શુભ કે શાશ્વત એવું જે જ્ઞાન, તેનો) આનઃ એવો અર્થ સમજાવી, તે આનંદમાં પૂર્ણ (તત્ર પૂર્વેન) – જ્ઞાનાનન્દભૂત જે મુનિ - આવો તાત્પર્યાર્થ આપે છે. અને ૩. ત્રીજો મહત્ત્વનો, ધ્યાનપાત્ર ફેરફાર તો આ છે : ઉપાધ્યાયજી જ્યાં પૂર્ણ કર્ એવો પાઠ આલેખીને દર્શન-જ્ઞાન-ચારિત્રથી (નિશ્ચય દૃષ્ટિએ) પૂર્ણ જગતનાં દર્શનની વાત વર્ણવે
છે, ત્યાં શ્રીમદ્જી અપૂર્વ એવો પાઠ સ્વીકારીને [પૂર્ણ] નાહૂમિથ્યવિાસંયમમ મૂઢ એવો અર્થ આપે છે. અને તેનો સ્પષ્ટ સાર પણ આ શબ્દોમાં તેઓ આપે છે : “પૂ. અપૂ નાર્ બ્રાન્ત ગાનન્તિ ”
મૂળ ગ્રંથકારથી, તેમના સ્વોપજ્ઞ અર્થઘટનથી સાવ જુદા પડવાનું અને પોતાની સ્વતંત્ર પ્રતિભા દ્વારા ઉપસાવેલ અર્થનું વર્ણન કરવાનું ગજું, ઉપાધ્યાયજીના સમાનધર્મા અર્થાત્ ઉપાધ્યાયજી જેટલી જ આધ્યાત્મિક અને અનુભવજ્ઞાનની પહોંચ ધરાવનાર આવા શ્રીમદ્જી સિવાય બીજા કોનું હોય ?
એક વાતની ચોખવટ અહીં જ કરવી જોઈએ. જ્ઞાનમી નાં વિદુષી સંપાદિકાએ આ સંપાદનમાં, દેવચન્દ્રજી-સંમત પાઠ (પૂનાગપૂરું નથી રાખ્યો, પણ ઉપાધ્યાયજી સંમત (પૂર્વેન પૂf) પાઠ જ રાખ્યો છે. તેમને
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org