SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明Han leved Hilala 玩玩乐乐乐乐玩玩乐乐乐玩玩乐乐明明明明明明明明愛 GCK乐乐乐乐乐乐听听乐乐乐乐乐乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐乐乐听听听听听听听听听听听听听听听听乐乐乐C恩 (૧) અધ્યયન: વિનય (૮) અધ્યયન કપિલીય આમાં વિનીત- અવિનીતના લક્ષણ, વિનીતને અશ્વની અને અવિનીતને અડિયલ આમાં ભિક્ષુના લક્ષણ, દુર્ગતિ રોકવાના ઉપાયની જિજ્ઞાસા, તેમજ માખી, હુની ઉપમા તેમજ આત્મ-દમન-નિગ્રહનો ઉપદેશ, ભાષા તથા ગવેષણા, ગ્રહëષણા સાંયાત્રિક અને પાણીના પ્રવાહના ઉદાહરણો, કપિલનું આખ્યાન અને અંતે અને ગ્રાસષણા સંબંધી વિવેક અને અંતે વિનયની સર્વત્ર પ્રશંસા થાય છે એ કથનથી ઉપસંહાર ધર્મઆરાધકોની ઉભય લોક-આરાધનાનું વર્ણન છે. કરવામાં આવ્યો છે. (૯) અધ્યયન: નમિ-પ્રવજ્યા (૨) અધ્યયન: પરિષાહ આમાં નમિ-રાજાનું જાતિસ્મરણ, એનો ગૃહત્યાગ, બ્રાહ્મણરૂપે કેન્દ્ર દ્વારા છે આમાં ભગવાન મહાવીર દ્વારા સુધા (ભૂખ), પિપાસા (તરસ), શીત, ઉષ્ણ નગરજનો, રાણીઓ વગેરે પર ધ્યાન દેવાની પ્રાર્થના, નમિ-રાજાના સચોટ ઉત્તરો, ઈન્દ્રનું વગેરે ૨૨ પરિષહોના વર્ણન કરીને તે સહન કરવા પ્રેરણા કરી છે. પ્રાકટ્ય, નમિ-રાજાની પ્રવ્રજ્યા વર્ણવીને અંતે પ્રબુદ્ધ પુરુષોએ નમિ-રાજાની માફક (૩) અધ્યયન: ચાતુરંગીય ભોગોમાંથી નિવૃત્તિ લેવી એવો ઉપદેશ છે. આમાં (૧) મનુષ્યભવ, (૨) શ્રુતિ(ધર્મ-શ્રવણ), (૩) શ્રદ્ધા અને (૪) (૧૦) અધ્યયન કુમ-પત્રક વીર્ય(આચરણ) એ ચાર અંગોની દુર્લભતા અને તે ચાર અંગોની પ્રાપ્તિથી આ લોક અને આમાં મનુષ્ય જીવનને ઝાડના પાનની અને કુરા-ઘાસની ટોચે ચોટેલા પાણીના પરલોકના ફળ અને સિદ્ધગતિ થાય છે તેનું વર્ણન છે. ટીપાની ઉપમા આપીને મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી છે. પૂર્વકર્મોની રજ દૂર કરવાનો (૪) અધ્યયનઃ અસંસ્કૃત/પ્રમાદા પ્રમાઠ ઉપદેશ તેમજ શરઋતુનાકમળ, માર્ગ, ભારવાહક અને સમુદ્રતટના ઉદાહરણો આપીને આમાં પ્રમાદના ઉપદેશમાં ચોર અને દીપકનું ઉદાહરણ તેમજ અપ્રમાદના અંતે રાગ-દ્વેષનો ક્ષય કરવાનો ઉપદેશ છે. ઉદાહરણમાં ભારંડ પક્ષીનું ઉદાહરણ આપીને રાગ-દ્વેષકષાયની નિવૃત્તિ અને સમભાવ- (૧૧) અધ્યયન: બહુશ્રુત-પૂજ્ય સાધનાનો ઉપદેશ છે. આમાં અણગારના આચાર-કથનની પ્રતિજ્ઞા કરીને અવિનીત તેમજ જિજ્ઞાસુના (૫) અધ્યયન: અકામ-મરણ, લક્ષણ, જિજ્ઞાસુના પાંચ દોષ અને આઠ ગુણ બતાવને યોગ્ય જિજ્ઞાસુનું લક્ષણ આપવામાં આમાં મરણ-વિષયક પ્રશ્નો, મરણના બાલ-મરણ તેમજ પંડિત-મરણ એમ એ આવ્યું છે. તે યોગ્ય જિજ્ઞાસુ – બહુશ્રુતને શંખનું જળ, અશ્વ, અશ્વારોહી વીર વગેરે જુદા પ્રકારો બતાવીને અળશિયાનું, ગાડાવાળા (શાકટિક)નું તેમજ જુગારી (ધૂતકાર) નું એમ જુદા ૧૭ ઉપમાન - વસ્તુઓ સાથે સરખાવી અંતે શ્રુતના અધ્યયનથી શિવપદ મળે છે ત્રણ ઉદાહરણો આપીને બાલ-વ્યક્તિઓના અકામ-મરણ તેમજ સંયમીઓનું પંડિત- એવો ઉપદેશ છે. મરણ બતાવ્યાં છે. ગૃહસ્થ અને ભિક્ષુની પ્રકારાનુસાર મરણ-ગતિ બતાવીને અંતે પંડિતોના (૧૨) અધ્યયનઃ હરિકેશીય ત્રણ સકામ-મરણની વાત કરી છે. આમાં ચંડાળકુળમાં જન્મેલો હરિકેશી શ્રમણ ભિક્ષા લેવા બ્રહ્મયજ્ઞમાં જાય છે છે (૧) અધ્યયન: શુલ્લક નિગ્રંથ / પુરુષવિદ્યા અને ત્યાં બ્રાહ્મણો દ્વારા અનાદર પામે છે, હિંદુક યક્ષનો કોપ અને બ્રહ્મકુમારોની દુર્દશા, આમાં અજ્ઞાનીઓનું દુઃખમય જીવન, મત્રી-ભાવના, અશરણ ભાવના, હિંસા અને યજ્ઞ-પ્રમુખ દ્વારા ક્ષમાયાચના અને હરિકેશીને ભિક્ષાદાન અને અંતે હરિકેશી દ્વારા અદત્તાદાન (ચોરી)નો નિષેધ તેમજ પક્ષીનું ઉદાહરણ આપીને ગવેષણાનો ઉપદેશ છે. અધ્યાત્મનાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન છે. (૭) અધ્યયન: ઓરણીય (૧૩) અધ્યયન: ચિત્ત-સંભૂતિ આમાં મહેમાનોના નિમિત્તે પાળવામાં આવતા ઘેટાંનું ઉદાહરણ તેમજ કાકિણી, આમાં પુરિમતાલમાં જન્મેલા ચિત્ત અને સંભૂતિની હસ્તિનાપુરથી ચ્યવન પછી આમ (બી), ત્રણ વાણિયા અને સમુદ્રના ઉદાહરણ, દેવો અને મનુષ્યોનાકામ-ભોગોની કાંપિલ્યપુરની રાણી ચુલિની દેવીમાં જન્મેલા બ્રહ્મદત્તનું મિલન, ચિત્તદ્વારા અશરણ. તુલના તેમજ ધર્મ અધર્મની તુલના આપવામાં આવી છે. ભાવનાનો ઉપદેશ અને આર્ય કર્મોની પ્રેરણા, કાદવમાં ફસાયેલા હાથીની જેમ બ્રહ્મદત્તની ભોગોમાં આસક્તિ અને તેને લીધે મૃત્યુ પછી નરકમાં ઉત્પત્તિ અને ચિત્તને મુક્તિ વગેરે છે વર્ણન છે. Cષ્ક નક્કM F શ્રી || ગમગુળમંજૂષા / FM KK KM E F f છે MONOF明明明明明明明明听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听QQ
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy