________________
GOMk¥kkkkk
સરળ ગુજરાતી ભાવાર્થ
kkkkkkkkhકકકકકકકકઈ
事項所所氏玉所开玩乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FOO观
- ખામાં નિષ્કપટ - સકપટ આલોચનાના પ્રાયશ્ચિત્ત, ગણપ્રદેરા, પશ્ચાત્તાપીને
આગમ ૩૮ પુન: દીક્ષા વગેરે વર્ણન છે.
અ) જીતકલ્પ સૂત્ર ઉદેશક: ૨- આમાં રુણ પરિહાર કલ્પસ્થિતના દોષ સેવનનું વર્ણન, ગણાવચ્છેદક પદ,
બ) પંચકલ્પ સૂત્ર પરિહાર્ય કલ્પ અને આહાર-વ્યવહાર, સ્થવિરસેવા વગેરે વાતો છે. ઉદેરાક: ૩- આમાં ગણપ્રમુખ, ઉપાધ્યાય-પદ, આચાર્ય - ઉપાધ્યાય-પઠ,
અ) જીતકલ્પ સૂત્ર ૩૮ - ૧ ગણાવચ્છેદક-પઠ, મિથુનસેવી અને મૃષાવાદી ભિક્ષુને પ્રમુખ વગેરે વિષે ચર્ચા છે.
૧૦૩ ગાથાના આ આગમમાં દેશના-વંદનાથી આરંભીને અભિધેય પ્રાયશ્ચિત્તનું ઉદ્દેશક: ૪ - આમાં વિહાર અને વર્ષાવાસ સંબંધી મયદાઓ, સંઘ સમેલન, વિવિધ સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે. તે પછી પ્રાયશ્ચિત્તનું માહાભ્ય અને તેના દસ ભેદ જણાવ્યા છે. પ્રાયશ્ચિત્તો, વિનયભક્તિ, વંદન વ્યવહાર વગેરેનું વર્ણન છે.
તે પછી આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિતના યોગ્ય દોષો, વિવેક અને વ્યુત્સર્ગ ઉદરાક:૫ - આમાં નિગ્રંથીઓની વિહારમર્યાદા, તેમનોવર્ષાવાસ, સંધસંમેલન, પ્રમુખ- પ્રાયશ્ચિત્તના યોગ્ય દોષો, વળી જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર, પંચ મહાવ્રતના અતિચાર પઠ, વૈયાવૃત્ય-સેવા, સર્પદંશ ચિકિત્સા વગેરેનું વર્ણન છે.
અને તેના પ્રાયશ્ચિત્ત, વિવિધ તપના અતિચાર તેમજ દ્રવ્ય, દેશ અને કાલ અનુસાર તપ ઉદેશકઃ ૬- આમાં મોહવિજય અને ગવેષણા, આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ તેમજ વિષયક પ્રાયશ્ચિત્ત, જીતયંત્રનો વિધિ, પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્ત વગેરે વર્ણન સુંદર કે ગણાવચ્છેદકના બે અતિરાયો, અલ્પશ્રુત-બહુશ્રુત, પ્રાયશ્ચિત્ત સૂત્ર વગેરેનું વર્ણન છે. રીતે આ છેદ ગ્રંથમાં મળે છે.
ઉરાક: ૭- આમાં અન્ય ગણના નિગ્રંથ - નિગ્રંથીઓનો સમાવેશ તથા સંબંધ- વિચ્છેદ, દીક્ષા, વિહાર, ક્ષમાયાચના, સ્વાધ્યાય. તથા વાચના આપવી, સાધ્વીને આચાર્ય
બ) પંચકલ્પ ૩૮- ૨ ઉપાધ્યાય-પદ, મૃત શરીરનો વિધિ, રાજ્યપરિવર્તન પ્રસંગે નવા રાજાની આજ્ઞા લેવી વગેરે
પંચકલ્પ મૂળ આગમ હાલમાં ઉપલબ્ધ નથી તેથી ભાષ્ય છપાય છે. આ ગ્રંથમાં સાધુના બાબતો છે.
આચારો અને પાંચ કલ્પ ના પ્રાયશ્ચિત્ત ની વાતો જણાવી છે. ઉદ્દેશક : ૮ - આમાં વસતિ-નિવાસ, શય્યા- સંસ્મારક, સ્થવિરોના ઉપકરણ, ખોવાયેલા- ભૂલાયેલા ઉપકરણો પાછા આપવા, આહાર -પરિભોગષણા વગેરે વાતો છે.
નિષ્કપટીની અને કપટીની આલોચના પ્રાયશ્કિત, ગચ્છમાંથી નીકળેલા નું ફરી ઉદેશક: ૯ - આમાં ગૃહસ્વામીના ગ્રાહ્ય-અગ્રાહ્ય આહાર,સસ-સસમિકા ભિલુ-પ્રતિમાં, ગુચ્છ પ્રવેશ પશ્ચાતાપીની ફરીથી દીક્ષા, પારાંચિત પ્રાયચ્છિતવાળાને, ક્રોધી, માની, ઉન્મતિ ત્રણ પ્રકારના અભિગ્રહ વગેરે વિષયો છે.
તેમ જ ઉપસર્ગથી પીડાયેલા મુનિ ને, આચાર્ય ઉપાધ્યાય પદ કોને આપવો ?, એકલ 'ઉદ્દેશક: ૧૦-આમાં ભિક્ષુપ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર, શ્રમણ-પરીક્ષા, આચાર્ય તેમજ વિહારીને પ્રાયચ્છિત, વંદનવ્યવહાર વિહારની મર્યાદા, સાપ કરડે ત્યારે શું કરવું ?, શિષ્યની ચતભંગી, ત્રણ-ત્રણ પ્રકારના સ્થવિરો અને શિષ્યો, આગમોનો અધ્યયન-કાળ, મોહવિજય શોષણા આચાર્ય ઉપાધ્ય
મોહવિજય, ગવેષણા, આચાર્ય ઉપાધ્યાયના પાંચ અતિશયો, સ્વાધ્યાય તથા વાચના વિયાવૃત્યના ૧૦ પ્રકાર અને તેનું ફળ જણાવીને આ સૂત્રનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
આપવી, મૃતશરીરની વિધિ, શય્યાત્તર ના ઘર નું શું કહ્યું ? શું ન કલ્પે ? માનવમુત્ર સેવન વિધિ, ત્રણ પ્રકારના અભિગ્રહો આગમ જ્યારે વંચાય, દશ પ્રકારની વૈચાવણ્ય અને તેનું કુળ
CF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听$$$$听听听听听听听听听听PIC
કકકકકકકકકકકકકકકકકકકકકક
છr Tગમગુનમંજૂષા ૧૬૦
K
ક કકકકકકક કકકકકકMOS