SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ HUSBABASASASASASAAABHA R E સરળ ગુજરાતી ભાવાર્થ Jhhiyકકકકકકકકકકકકકમ. છે વાર આાગમ ૩૫ આલાપકો શ્રદ્ધેય નથી, છતાં ય વૃદ્ધવાદના અનુસાર એમાં શંકા કરવી નહિ. વળી આ મહાનિશીથ શ્રુતસ્કંધ સૂત્ર અધ્યયનની મૂળવાતનું સમર્થન સ્થાનાંગસૂત્ર વગેરેમાં મળતું નથી. અધ્યયન ----- ઉદ્દેશક ----- ૧૬(૧). (૫) અઘયન: નવનીતસાર ઉપલબ્ધ મૂલપાઠ ----- ૪૫૦૪ શ્લોક પ્રમાણ આ અધ્યયનમાં ગચ્છમાં કેવી રીતે રહેવું એની ચર્ચા કરી તીર્થયાત્રાથી સાધુઓનો અસંયમ, ૧૦ આશ્ચર્યો વગેરેનું વર્ણન છે. (૧) અધ્યયનઃ શલ્યોદરણ આમાં અરિહંતોને નમસ્કાર કરીને શાસ્ત્રોનું પ્રયોજન બતાવીને આવશ્યક નિર્યુક્તિની () અધ્યયન: ગાતાથવિહાર ઉદ્ભૂત ગાથાઓ અને દશવૈકાલિકની ઉદ્ભૂત ગાથાઓનું વિવરણ કરીને અંતે પોતાનો અપરાધ આ અધ્યયનમાં દસ પૂર્વીનંદિષણનું વેશ્યાગૃહમાં જવું, પ્રાયશ્ચિત્તવિધિ, મેધમાલાનું છુપાવનાર દુર્ગતિ પામે છે એમ જણાવ્યું છે. દષ્ટાંત, રજા આર્યકાનું દષ્ટાંત, અ-ગીતાર્થ વિષયમાં લક્ષણાનું દષ્ટાંત વગેરે વર્ણન છે. HOKKK民兵兵步兵兵兵兵兵兵兵兵乐乐乐乐乐乐乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐GTO (૨) અધ્યયન કર્મવિપાકવિવરણ દ્વિતીય ચૂલિકાઃ આના પ્રથમ ઉદ્દેશકમાં જીવોનાં દુઃખોનું વર્ણન છે. આમાં વિધિપૂર્વક ધર્માચરણની પ્રશંસા અને ચૈત્યવંદન સંબંધી પ્રાયશ્ચિત્ત, (ઉદ્દેશકો ૨-૫ લુપ્ત લાગે છે.) સ્વાધ્યાયમાં બાધા ઉપજાવવા માટેનું પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તના સૂત્રોના વિચ્છેદની ચર્ચા, છઠા ઉદ્દેશકમાં શારીરિક તથા અન્યઃખોનું વર્ણન કરીને આશ્રદ્ધાઠારના નિરોધથી જલ વગેરેમાં રક્ષા કરનારા વિદ્યામંત્રોની ચર્ચા, સુષઢની કથા અને રાજકુળની બાલિકાની જ દુઃખોનો અંત થાય છે એમ જણાવ્યું છે. કથા પણ ત્તિબેમિ પદથી આ આગમની સમાપ્તિ કરી છે. સાતમાં ઉદ્દેશકમાં ગ્રી-વર્ણન સંબંધી ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીરનો સંવાદ, પરિગ્રહના દોષ, શ્રમણધર્મ, શ્રાવકધર્મ વગેરે વર્ણન છે. 明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明乐明明明明QLO (૭) અધ્યયન: આ અધ્યયનના ઉદ્દેશક ૧ અને ૨ આપવામાં આવ્યા નથી. પણ લખ્યું છે કે “તે બે નો સમાવેશ સામાન્ય વાચનમાં છે. એ બધું યોગ્ય વ્યક્તિ માટે છે, અયોગ્ય માટે નહિ.” વળી આગળ જણાવ્યું છે કે, “આ બધું વિચ્છેદ પામ્યું હતું. વજસ્વામીએ ઉદ્ધાર કરીને મૂળ સૂત્રોમાં લખ્યું. આચાર્ય હરિભદ્ર ખંડિત હસ્તપ્રતના આધારે ઉદ્ધાર કર્યો છે. ત્રુટિ જણાય તો દોષ આપતા નહિ.” વગેરે વગેરે. (૪) અધ્યયન: આમાં કુસંગના દષ્ટાંત રૂપે સુમતિની કથા આપીને સારરૂપે જણાવ્યું છે કે કુશીલ સંસર્ગથી અનંત સંસારભ્રમણ અને કુશીલ સંસર્ગ ત્યાગવાથી સિદ્ધિ મળે છે. અંતે પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિજીનો મત છે કે ચોથા અધ્યયનના કેટલાક C% %%%%%%%%%%%%%%%%%%%% 到10的T-sz5 5555%%%%%%%%%%%%%%%% %OOK
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy