SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ : - sssssssssssssssssssળ અસર ગુજરાતી પાઈ ઝwwwઝsssssssssson જરા -- ૩૪ o o KK與實用车车车乐乐乐乐明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明GO આગમ - ૧૧ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં સત્યનું સ્વરૂપ, પ્રભાવ, ૧૦ પ્રકાર તેમજ તેની ધર્મકથાનુયોગમય વિપાકથુતાંગ સૂત્ર - ૧૧ કેટલીક ઉપમાઓ, સત્યનાબે પાસાંઓ - અવક્તવ્ય અને પ્રશસ્ત, ૧૨ પ્રકારની ભાષા, ૧૬ પ્રકારના વચન, સત્યની પાંચ ભાવના, અસત્યના પાંચ કારણ વગેરે વર્ણન કરી અંતે અન્યનામ:- વિવારસુય સત્યને સંવરના બીજા દ્વાર તરીકે બતાવ્યું છે. શ્રુતસ્કંધ --- (૩) અધ્યયન અસ્તેય અધ્યયન ---- આ અધ્યયનના એક ઉદ્દેશકમાં દાનમાં આપેલું અને અનુજ્ઞા (પરવાનગી)થી ઉદ્દેશક ---- - - - - - - - - ૨૦ મેળવેલું એમ બે પ્રકારના અસ્તેય (ચોરીનકરવી)નું સ્વરૂપ, તેના વિરાધકો અને આરાધકો, પદ ----- - ૧,૮૪, ૩૨,૦૦૦ અને પાંચ ભાવનાઓ આપીને અસ્તેયને સંવરના ત્રીજા દ્વાર તરીકે ગણાવ્યું છે. ૪ (૪) અધ્યયન: બ્રહ્મચર્ય ઉપલબ્ધ પાઠ -- -૧૨૧૬શ્લોક પ્રમાણ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં બ્રહ્મચર્યનું સ્વરૂપ અને પ્રભાવ, તેની ઉપમાઓ, ગધસૂત્ર ----- બ્રહ્મચારીના કર્તવ્ય-અકર્તવ્ય અને કૃત્ય-અકૃત્ય તેમજ તેની પાંચ ભાવનાઓ આપીને પદ્યસૂત્ર ---- -- શૂન્ય અંતે બ્રહ્મચર્યને સંવરનું ચોથું દ્વાર કહ્યું છે. (૫) અધ્યયનઃ અપરિગ્રહ કુખવિપાક શ્રુતસ્કંધ સુખવિપાક શ્રુતસ્કંધ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પરિગ્રહ (સંગ્રહ કરવો એ)ના સ્વરૂપવગેરે વર્ણવીને અધ્યયન અધ્યયન સંવરવૃક્ષનું રૂપક, પરિગ્રહ વિરત - અપરિગ્રહીના કાર્ય-અકાર્ય, શુદ્ધનિર્દોષ ભિક્ષાગ્રહણનું ઉદ્દેશક ઉદ્દેશક વિધાન, ઔષધ વગેરેનો પણ અપરિગ્રહ, ધર્મસાધનાઉપયોગી સાધનના પરિગ્રહનું વિધાન, ૩૨ ગધ કે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અપરિગ્રહની પાંચ ભાવના વગેરે જણાવીને અંતે અપરિગ્રહને પદ્ય પધ સવરનું પાંચમું દ્વાર ગણાવ્યું છે. (૧) દુઃખવિપાક મુતરકંધ (૧) અધ્યયન મૃગાપુત્ર- (રાસનનું ફળ) આ વ્યુતરકંધના આરંભે બંને વ્યુતરકંધોના તેમજ આ શ્રુતસ્કંધના ૧૦ ઉઘેરાકોના નામ આપીને આ અધ્યયનમાં મૃગગ્રામ નગર, ચંદન વૃક્ષ ઉદ્યાન, સુધર્મયક્ષનું મંદિર, કે રાજા વિજય, રાણી મૃગાદેવી અને તેમના કુંવર મૃગાપુત્ર વિકલાંગ, ભગવાન મહાવીરનું કે સમવસરણ, દેરાના, રાજા વિજય અને જન્મથી અંધ ભિક્ષુકનું ધર્મ પરિષદમાં આગમન, ભગવાન ગૌતમ ગણધરની ભિક્ષુક સંબંધી અને વિકલાંગ મૃગાપુત્ર સંબંધે જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા મૃગાપુત્ર અને ભિક્ષુકનો પૂર્વભવ થન, વિજયવર્ધમાન રાજ્યના ઈકાઈ રાષ્ટ્રકૂટ જાગીરદાર તરીકે કરેલુ ક્રૂર શાસન અને તેના વિપાક રૂપે ૧૬ રોગો થવા ,મરીને નરક ગમન, નરકાયુ ભોગવીને મૃગાદેવીની કૂખે જન્મ વગેરે વિસ્તૃત વર્ણન કરી તેનું ભવિષ્ય પણ જણાવીને મૃગાપુત્રનું ભવભ્રમણને અંતે ભોગો ભોગવીને ! For Pnvate & Pe મહાવિદેહમાંથી મુક્તિએ જશે વગેરેનું વર્ણન છે. 乐乐乐乐明明明明明明明明明明明明乐玩玩玩玩乐乐玩乐听听听听听听听听听听听听听听听听听听$乐乐 1 Education International 2010_03 www.ainelibrary.org
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy