SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ sssssswwwાછળ સરળ ગુજરાતી વાર્થ ષષષષ%%%%% %%%%% DO પત્ની મૂલશ્રીના વિષે ભગવાન અરિષ્ટનેમિના સમવસરણથી માંડીને સિદ્ધપદ પ્રાપ્તિ સુધીનું (૧) અધ્યયનઃ જાલી વર્ણન છે. આ વર્ગના આરંભે દસ અધ્યયનોના નામ પછી દ્વારિકા નગરીના રાજા વસુદેવ અને (૧૦) અધ્યયનઃ મૂલદત્તા રાણી ધારિણીના જાલીકુમારનો ૫૦ કન્યાઓ સાથે વિવાહ, ભગવાન અરિષ્ટનેમિનું આ અધ્યયનમાં રાણી મૂલદત્તાનું ભગવાનના સમવસરણ પછી પ્રવજ્યાથી માંડીને સમવસરણ, પ્રવચનના અંતે જાલીકુમારને વૈરાગ્ય, પ્રવ્રજ્યા, ૧૨ અંગોનું અધ્યયન, ૧૬ સિદ્ધિપદ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. વર્ષનું સાધુજીવન, શત્રુંજય પર્વત પર સંલેખના અને અંતે સિદ્ધિગતિનું વર્ણન છે. (૨૬) આ પાંચ અધ્યયનોમાં પિતા શ્રીકૃષ્ણ અને માતા રુકિમણીના અનુક્રમે માલી, ષષ્ઠ વર્ગ ઉવયાલી, પુરિસસેન, વારિસેન અને પ્રદ્યુમ્ન કુમારોના વિવાહ, પ્રવજ્યા અને નિર્વાણના (૧) અધ્યયન મકાઈ વર્ણનો છે. આ વર્ગના આરંભે ૧૬ અધ્યયનોના નામ પછી આ અધ્યયનમાં રાજગૃહ નગર, (૭) અધ્યયન: સાઓ ગુણશીલ ચિત્ય અને રાજા શ્રેણિકના વર્ણન પછી મકાઈના વૈરાગ્ય, પ્રવ્રજ્યા, ૧૧ અંગોનું આ અધ્યયનમાં પિતા શ્રીકૃષ્ણ અને માતા જાંબવતીના સામ્બકુમારના વિવાહથી અધ્યયન, ગુણરત્નતપ આરાધના, ૧૬ વર્ષનું સાધુ જીવન અને વિપુલગિરિ પર્વત પર આરંભીને સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. નિર્વાણ વગેરે વર્ણન છે. (૮-૯) આબે અધ્યયનોમાં પિતા પ્રદ્યુમ્ન અને માતા વૈદર્ભીના બે રાજકુમારો અનિરુદ્ધ (૨) અધ્યયન: કિમિ 5 અને સત્યનેમિના વિવાહ, પ્રવજ્યા, નિર્વાણ વગેરેનું વર્ણન છે. આ અધ્યયનમાં કિંકિમનું જીવનવૃત્તાંત અને નિર્વાણ પ્રાપ્તિનું વર્ણન છે. (૧૦) અધ્યયન: દઢનેમિ (૩) અધ્યયન મુદ્ગલપાણિ આ અધ્યયનમાં પિતા સમુદ્રવિજય અને માતા શિવાના દઢનેમિ નામના કુમારના આ અધ્યયનમાં રાજગૃહ, ગુણશીલ ચિત્ય, રાજા શ્રેણિક, રાણી ચેલણા, માળી જીવનવૃત્તાંત અને નિર્વાણનું વર્ણન છે. અર્જુન, તેની પત્ની બંધુમતી, ઉદ્યાન, મુગલપાણિયક્ષનું મંદિર, હજાર પલના વજનવાળું શું મુગલ, લલિતા ગોષીના માળી અર્જુન અને બંધુમતી સાથે દુર્વ્યવહાર, અર્જુનની યક્ષને પંચમ વર્ગ પ્રાર્થના, બંધનથી મુક્તિ, પણ અર્જુન દ્વારા છ માસ સુધી પ્રતિદિન છ પુરુષો અને એક (૧) અધ્યયન પદ્માવતી સ્ત્રીનો સંહાર, ભગવાન મહાવીરનું સમવસરણ, શ્રમણોપાસક સુદર્શન શેઠનું પ્રભુને વંદનમાં આ અધ્યયનમાં દ્વારિકાનગરીના શ્રીકૃષ્ણ વાસુદેવ અને પદ્માવતી રાણીના વર્ણન અર્જુન માળીનો ઉપસર્ગ, માળીનો વૈરાગ્ય, છ માસનો શ્રમણ પર્યાય, ૧૫ દિવસની પછી, ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ, દેશના, શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા વિષે પ્રશ્નોત્તરી, સંલેખના અને સિદ્ધિપદની પ્રાપ્તિ વગેરે વર્ણન છે. ભગવાન દ્વારા દ્વારિકા વિનાશનો ઉત્તર, શ્રીકૃષ્ણની ચિંતા, પદ્માવતીની પ્રવૃજ્યા લેવાની (૪) અધ્યયન : કાશ્યપ ઘોષણા, યક્ષિણી આર્યા પાસે પ્રવ્રજ્યા, ૧૧ અંગોનું અધ્યયન, ૨૦ વર્ષનું શમણી જીવન, આમાં કાશ્યપના ૧૬ વર્ષના શ્રમણ પર્યાય અને વિપુલગિરિ પર મુક્તિગમન વગેરે એક માસની સંલેખના અને અંતે શિવપદની પ્રાપ્તિ વગેરે વર્ણન છે. વર્ણન છે. (૨-૮) આ સાત અધ્યયનોમાં તે તે નામ પ્રમાણે અનુક્રમે ગૌરી, ગંધારી, લક્ષણા, (૫) અધ્યયન ક્ષેમક સુસીમા, જાંબવતી, સત્યભામાં અને રુક્મિણીના પ્રવ્રજ્યાગ્રહણથી શિવપદ પ્રાપ્તિ વગેરે આ અધ્યયનમાં કાકંદીનગરીના ક્ષેમના વિપુલગિરિ પરમોક્ષગમન સુધીનું વર્ણન છે. કે વર્ણન છે. (૬-૭) આ બે અધ્યયનોમાં અનુક્રમે ધ્રુતિધર અને સાક્તનગરનાકલાસના ૧૨ વર્ષના (૯) અધ્યયનઃ મૂલશ્રી શ્રમણ પર્યાય અને વિપુલગિરિ પર મુક્તિગમન વગેરે વર્ણન છે. આ અધ્યયનમાં પિતા કૃષ્ણ વાસુદેવ અને માતા જાંબવતીના પુત્ર સામ્બકુમારની (૮-૯) આ બે અધ્યયનોમાં અનુક્રમે હરિચંદન અને રાજગૃહ નગરીના બાસ્તના ૧૨ OF%%%乐乐明乐乐乐乐明明乐乐乐乐乐乐乐乐乐乐乐%%%%乐乐乐乐听听听听听听听听听听听听听听听FQQ 21C S શ્રી માગમગુહામંતૂષા - ૨૮) FM MKK ME M GOSS
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy