________________
COLO%%%%%%%%%%%%%%
%%
Treal mulau5555555號函%%%%%%%%%%20G
G虽乐乐明明明明明明明明明明明明明明明明明明明明明玩乐乐听听听听听听乐乐乐乐乐乐玩玩乐乐明乐乐乐FO
હાથીએ સસલાની કરેલી રક્ષા, મેઘમુનિને પૂર્વજાતિનું સ્મરણ, પ્રવજ્યાસ્થિરતાની દઢ (૬) અધ્યયન કુંભક - જીવની ગુરુતા અને લઘુતા પ્રતિજ્ઞા, ૧૨ શ્રમણ પ્રતિમા આરાધના, વિપુલ ગિરિ પર અંતિમ આરાધના, વિજય આ અધ્યયનમાં રાજગૃહીમાં ભગવાન મહાવીર દ્વારા જીવની ગુરુતા અને લઘુતાનું વિમાનમાં ઉત્પત્તિ પછી ચ્યવન, મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણની કથા છે. કારણ અને તે વિષે માટીથી લીધેલી તુંબડીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. (૨) અધ્યયન: સંઘાટક - રત્નત્રયની આરાધનાર્થે આહાર કરવો
(૭) અધ્યયન: રોહિણી - પાંચ મહાવ્રતોની વૃદ્ધિ આ અધ્યયનમાં રાજગૃહનગર, ધન્ના વેપારી (સાર્યવાહ) અને તેની ભાર્યા ભદ્રા, રાજગૃહ નગરમાં ધન્નાશેઠ દ્વારા પાંચ-પાંચ ડાંગરના દાણા આપીને ચાર પંથકનામનોચાકર, વિજયચોરનું ક્રૂર જીવન, ભદ્રાદ્વારા પુત્રપ્રાપ્તિ માટે અનેક દેવદેવીઓની પુત્રવધૂઓની પરીક્ષા અને તે પ્રમાણે કાર્યસોંપણી, તે ચાર પુત્રવધુઓમાં રોહિણીએ પૂજા, દેવદિત્રનો જન્મ, દેવદિત્રને રમાડવા પંથકનું ઉદ્યાનમાં જવું, આભૂષણો ચોરવા વિજય ડાંગરમાંથી વાવણી કરાવીને વૃદ્ધિ કરીને પ્રમાણે પાંચ મહાવ્રતોની વૃદ્ધિ કરવાની હિતશિક્ષા ચોર દ્વારા દેવદિત્રની હત્યા, સેનિકો દ્વારા બાલઘાતી ચોરને પકડીને કારાવાસમાં નાંખવો, ભગવાન મહાવીરે આપી છે. ધન્ના વેપારીને પણ કરચોરીના અપરાધમાં કારાવાસ, ચોર અને શેઠને એક જ બેડીમાં (૮) અધ્યયન મલ્લી - ૧. માયાશલ્ય નિવારણ ૨. ગંધમય દેહ બંધન, પંથક ચાકર દ્વારા લવાએલા ભોજનમાંથી શેઠનું ચોરને ભોજનદાન, ભદ્રા શેઠાણી આ અધ્યયનમાં ભગવાન મલ્લિનાથનો પૂર્વભવ, વર્તમાન ભવનું વિસ્તૃત વર્ણન, છા નારાજ, શેઠદ્વારા ખુલાસો, ધનાશેઠની પ્રવ્રજ્યા અને છેલ્લે ભગવાન મહાવીર દ્વારા નિગ્રંથની રાજાઓની પરીક્ષા, તપમાં માયા કરવાથી સ્ત્રીપણાની પ્રાપ્તિ, દુર્ગંધમય દેહ દ્વારા છ શિક્ષાની કથા છે.
રાજાઓને પ્રતિબોધ વગેરે કથા છે. (૩) અધ્યયન: ઈ - શંકાનકરવી
(૯) અધ્યયન: માર્કદી આમાં ચંપાનગરીના જિનદત્ત અને સાગરદત્ત નામે બે મિત્રોને ઢેલના બે ઈંડા મળવા, આ અધ્યયનમાં ચંપાનગરીમાં માકંદીરોઠના બે પુત્રો જિનપાલિત અને જિનરક્ષિતનું બંને મિત્રો દ્વારા પાલન માટે એક એક ઈંડું લેવું, જિનદત્ત દ્વારા ઈડાને મરઘીના ઈંડાઓ સાથે વ્યાપાર અર્થે સમુદ્રયાત્રા પર જવું, યાત્રામાં વિખ, જહાજનું તૂટવું,બંને ભાઈઓનું રત્નદ્વીપ પાલન કરવા મૂકવું. સાગરદત્તનું ઈંડાવિષે શંકા અને તેથી ઈંડાનું નાશ પામવું, જિનદત્તને પહોંચવું, નયણાદેવી સાથે ભોગવિલાસ, લવણસમુદ્રની સફાઈ કરવા સુસ્થિત દેવનો ઈંડામાથી મોરની પ્રાપ્તિ, મોરને નૃત્ય વગેરેની રિક્ષા આપી જિનદત્તનું ધનોપાર્જન. આ રયણાદેવીને આદેશ, ચણાદેવી દ્વારા બંને ભાઈઓને દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ
ક્યા દ્વારા ભગવાન મહાવીરની સાધુ-સાધ્વીઓને સમ્યકત્વમાં શંકાના અતિચાર વિષે છતાં બંનેનું ત્યાં જવું, યણાદેવીની વાસ્તવિકતાનું ભાન થવું, બંને દ્વારા સેલક યક્ષની હિતશિક્ષા આપવામાં આવી છે.
ઉપાસના, યક્ષદ્વારા ચંપાનગરી જતા રસ્તામાં રયણાદેવી દ્વારા અસિપ્રહારમાં ચંચળ (૪) અધ્યયન કુર્મ - ઈન્દ્રિયજય
મનવાળા જિનરક્ષિતનું મૃત્યું વગેરે કથા દ્વારા ભગવાન મહાવીર સાધુ-સાધ્વીઓને ચંચળ આમાં વારાણસીના ઝરામાંથી બે કાચબાઓનું ખોરાકની શોધમાં નીકળવું, બે મનવાળાન થવાની હિતશિક્ષા આપે છે. શિયાળનું તેમની તાકમાં બેસવું, શિયાળ પાસેથી પસાર થતા કાચબાઓનાં ચંચળચિત્ત (૧૦) અધ્યયન: ચંદ્ર - આત્મગુણોની વૃદ્ધિ
કાચબાનો શિકાર થવો અને સ્થિરચિત્ત કાચબાનું બચી જવું - એ કથા દ્વારા ભગવાન આ અધ્યયનમાં ચંદ્રની કૃષ્ણપક્ષમાં હાનિ અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ થાય છે તે " મહાવીર સાધુ-સાધ્વીઓને પાંચેય ઈન્દ્રિયોને વશ કરવાની હિતશિક્ષા આપે છે. પ્રમાણે આત્મગુણોની વૃદ્ધિ કરવાની વાત છે. (૫) અધ્યયન : જાત - પ્રમાદ પરિહાર
(૧૧) અધ્યયન: દાવદ્રવ - જિનમાર્ગની આરાધના - વિરાધના આમાં દ્વારિકા નગરી વગેરેના વર્ણન પછી થાવરચ્યા ગાથાપતિના થાવસ્યા પુત્રનો આ અધ્યયનમાં (૧) ઉપમાન = દાવાનળમાં વૃક્ષ, ઉપમેય = સાધક શ્રમણ વૈરાગ્ય, દીક્ષા માટે અંતરાય, શ્રીકૃષ્ણ દ્વારા થાવસ્યા પુત્રના વૈરાગ્યની પરીક્ષા અને અંતે વગેરે (૨) ઉપમાન = સમુદ્રનો વાયુ, ઉપમેય = અન્યતીર્થિકો (૩) ઉપમાન = દ્વીપનો
૧૦૦૦ વ્યક્તિઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ વગેરે કથા દ્વારા પ્રમાદનો ત્યાગ કરવાની હિતશિક્ષા વાયુ, ઉપમેય = સ્વતીર્થિકો તેમજ (૪) દેશ આરાધક અને દેશવિરાધક, સર્વ આરાધક જ આપી છે.
અને સર્વ વિરાધક વગેરે વર્ણન છે.
$听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听乐乐明明明明明明明明明听听听听听听听听乐2
I
yk
શ્રી ભાગમગુofમંજૂષા - ૨૩Y F5
¥ÉÉ©.