SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ROO %%%%%%%%%%%%%%%%%% ARM 12autil multu国男男男男男%%%%% %%%%%%%%%%% % % OGO乐乐乐乐乐乐明斯军用兵历兵乐乐乐听听听听听听听听听听听听听乐乐乐乐乐乐乐所乐乐乐乐乐乐乐乐玩玩乐乐 મનોવિજ્ઞાનની વાતો છે. આચાર તથા ઈંગિત મરણનું મહત્ત્વ વગેરે વાતો છે. (૬) ઉન્માર્ગવર્જન ઉદ્દેશક: આમાં આજ્ઞાધર્મ, તત્ત્વદર્શન, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું (૭) પડિમા પાદપોપગમન ઉદ્દેશક : આમાં અલ પરીષહ અને લજજાપરીષહ ન છે જ્ઞાન, ગતિ-આગતિ, મુક્ત આત્માનું સ્વરૂપ વગેરે વર્ણન છે. સહન કરી શકે તો એક કટીવસ્ત્ર લેવાનું વિધાન, અચેલ તપ, પાદપોપગમન મરણની (૬) અધ્યયન: ધૂત વિધિ વગેરે વાતો છે. (૧) સ્વજન વિધૂનન ઉદ્દેશક : આમા મુક્તિમાર્ગનું ક્યન, સોળ રોગો, ધૂતવાદ વગેરેનું (૮) ભક્ત, ઈંગિત, પાદપોપગમન મરણ ઉદ્દેશક: એમાં નામ પ્રમાણે વિધિની વાતો છે. વર્ણન છે. (૯) અધ્યયન: ઉપધાન મૃત (૨) કર્મવિધૂનન ઉદ્દેશક : આમાં કુશીલ મહામુનિ, સમ્યક્દષ્ટિ, એકચર્યા વગેરે વાતો (૧) ચર્યા ઉદ્દેશક: આમાં ભગવાન મહાવીરના વિહારપરીષહની ક્ષમતા તથા તેમના ઉપદેશની વાત સાથે દેવદૂષ્ય વસ્ત્રનો ત્યાગ વગેરે વાતો છે. (૩) ઉપકરણ-શરીર વિધૂનન ઉદ્દેશક: એમાં અચેલ પરીષહ, કષાય મુક્તિ, અરતિ (૨) શય્યા ઉદ્દેશક: એમાં ભગવાન મહાવીર સ્વામીએ વિવિધ વસતિઓમાં કરેલા વગેરેનું વર્ણન છે. વિહાર વગેરેનું વર્ણન છે. (૪) ગૌરવત્રિક વિધૂનન ઉદેરાક : આમાં કુશિષ્ય, બાલ, પાપશ્રમણની વાતો કરી અંતે (૩) પરીષહ ઉદ્દેશક : આમાં ભગવાન મહાવીરનો લાદેશમાં વજભૂમિ તથા શુભ સંયમનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ભૂમિમાં વિહાર અને તે દરમિયાન થયેલા પરીષહોનું વર્ણન છે. (૫) ઉપસર્ગ-સન્માન વિધૂનન ઉદ્દેશક: એમાં ઉપસર્ગસહન, ધર્મોપદેશ, કષાય વિજય (૪) આતંકિત ઉદ્દેશક: એમાં ભગવાન મહાવીરની તપશ્ચર્યા, અપ્રમત્ત જીવન વગેરેનું અને અંતે પારગામી (પાદપોપગમન) મુનિનું વર્ણન છે. વર્ણન છે. (૭) અધ્યયન મહાપરિઘ દ્વિતીય સુતસ્કંધ આ અધ્યયન અનુપલબ્ધ છે. આચારાંગ નિર્યુક્તિમાં આના આઠ ઉદ્દેશકો બતાવ્યા (૧) પ્રથમ ચૂલિકા છે, જ્યારે સમવાયાંગ ટીકામાં સાત ઉદ્દેશકો કહ્યા છે. વળી એને આઠમું અધ્યયન માન્યું છે. (૧) અધ્યયન : પિડેષણા (૮) અધ્યયન વિમોક્ષ પહેલા ઉદ્દેરાકમાં આહાર માટેના વિધાનો, પરઠવવાની વાત અને વિહાર વગેરેના કે (૧) અસમનોશ વિમોક્ષ ઉદ્દેશક : એમાં ભિક્ષુનો વ્યવહાર, આશુપ્રજ્ઞ મુનિ વગેરેનું વર્ણન વિધિ-નિષેધની વાતો છે. બીજા ઉદ્દેશકમાં સામૂહિક ભોજ, મૃતક ભોજ, ઉત્સવભોજ તેમજ અન્ય બાબતોના કા (૨) અકલ્પનીય વિમોક્ષ ઉદ્દેશક: એમાં ઔદેશિક વિગેરે છ દોષ સહિત આહાર, વસ્ત્ર, વિધિ-નિષેધની વાતો છે. પાત્ર, વસતિ ગ્રહણ કરવાનો નિષેધ વગેરે વાતો છે. ત્રીજા ઉદ્દેશકમાં રોગોત્પત્તિની સંભાવનામાં સંબડી ભોજન લેવાનો નિષેધ, સંદિગ્ધ (૩) અંગચેષ્ટાભાષિત ઉદ્દેશક : આમાં ઠીક્ષા, સમતા, અપરિગ્રહી, દિનચર્યા, એકચર્યા આહારનો નિષેધ, વરસાદ, ધુમ્મસ, ડમરી વગેરે સમયમાં ભિક્ષા માટે પ્રવેશ વિધિ, શૌચ વગેરેની વાતો છે. સ્વાધ્યાય ભૂમિ, વિહાર ભૂમિ વગેરે વાતો છે. (૪) વેહાનાદિ મરણ ઉદ્દેશક : આમાં ત્રણ વસ્ત્રધારી, એકપાત્રધારી મુનિનો આચાર, ચોથા ઉદ્દેશકમાં નિર્દિષ્ટ ફળોમાં આહાર લેવાનો નિષેધ, ગાયો દોહવાતી હોય ત્યાં S. જીર્ણવસ્ત્ર ત્યાગ તથા અસહ્ય શીતાદિકના ઉપસર્ગ થવાથી વૈહાનસ મરણ સ્વીકારવાની શું કરવાનું માર્ગમાં જીવ-જંતુ હોય કે ઘણી જ ભીડ હોય તો શું કરવાનું વગેરે વાતો છે. વાત છે. પાંચમાં ઉદ્દેશકમાં અગ્રપિંડ લેવાનો નિષેધ, ભિક્ષા માટે સમમાર્ગથી જવાનું વિધાન, (૫) ગ્લાન-ભક્ત-પરિશા ઉદ્દેશક : આમાં બે વસ્ત્ર અને એકપાત્ર ધારી શ્રમણનો માર્ગમાં અશુભ યુગલોથી લિપ્ત શરીરને લૂંછવાના વિધિ વગેરે વાતો છે. આચાર અને સેવાના ચાર ભાંગા વગેરે વાતો છે. છઠા ઉદ્દેશકમાં કૂકડા વગેરે દાણ ચરતા હોય, દેશિક (કલત્રય) થયેલો હોય (૬) એકત્વ ભાવનાઈગિત મરણ ઉદ્દેશક: આમાં એકવસ્ત્ર અને એક પાત્રધારીશ્રમણનો MC5555555555555555555555555555555555555555555555555555555555555 ROO OFકક કકક કકક્ક ષષષષ | શ્રી ગગમગુણમંતૂષા -3 Fક્ક GS
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy