SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ MIGHH$ 7 $ %%%%%%%%%%%%%%%%%%%82% F$ $$$ રાગ ઝાઝાઝMષMMMMMMS(સરળ ગુજરાતી ભાવાર્થક ક પ્રમાણે દીપિકા રચી છે. વિ.સં. ૧૫૫૧ માં કલ્પસૂત્ર પર ૨૦૮૫ શ્લોક પ્રમાણ અચલગચ્છશ પૂ.આ.ભ. શ્રી ઉદયસાગરસૂરીશ્વરજી મ.સા. એ જૈન અવસૂરિ રચી છે આ ઉલ્લેખ વેલણકરકૃત 'જનરત્નકોષ’ માં છે. ગ્રંથાવલી નોંધ પ્રમાણે આતુર પ્રત્યાખ્યાન આવચૂરિ તથા મોટી પઢાવલીના ઉલ્લેખ પ્રમાણે શ્રી કલ્પસૂત્ર લઇવૃત્તિ તથા પડાવશ્યક ઉપર સઝાય આદિ પ.પૂ. મુનિરાજ શ્રી મહિમારત્નસાગરજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. સદ્દગુરુને પ્રણમીજે ” તથા ઉત્તરાધ્યયન સૂત્ર નો આધાર લઇ ને વિ.સં. વિનયહંસસાગરજી મ.સા.એ વિ.સં. ૧૫૭૨ માં દશવૈકાલિકસૂત્ર પર ૨૧૦ શ્લોક ૧૭૮૬ માં બુરહાનપુર માં રહીને પાંચ ઢાળમાં સમકિત સજઝાય અપર નામ પ્રમાણ ની લઘુવૃત્તિ રચી છે તથા ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર પણ વૃત્તિ રચી છે. વીરજિન સ્તવન” તથા અનુયોગ દ્વાર વશીતિકા નો આધાર લઈને વિ.સં. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી જયકીર્તિસૂરિ મ.સા. એ ઉત્તરાધ્યયન ૧૩૮૭ આસોમાં ગુરુવારના દિવસે ભાવપ્રકાશ અપર નામ ૬ ભાવ સજઝાય સૂત્રની ટીકા લખી છે. ટીકા ની પ્રશસ્તિમાં ગ્રન્થકર્તા જણાવે છે કે રચેલ છે. संशयान्धतमसा पहारिणी * અચલગચ્છાધિપતિ પૂજ્ય દાદા શ્રી ગૌતમસાગરસૂરિ મ.સા.ની પ્રેરણાથી કલ્પસૂત્ર सत्प्रकाश परमोपकारिणाम्। (પ્રાકૃત-સંસ્કૃત છાયા ગુજરાતી) ગ્રન્થ બહાર પડેલ જેની મુદ્રિત પ્રતો વર્ષો પહેલા ખલાસ થઇ ગઇ. उत्तराध्ययनदिपीका चिरं, प्रथ्यतां मुनिजैननिरन्तरम् ॥१॥ * અચલગચ્છાધિપતિ પૂજ્ય દાદા શ્રી ગૌતમસાગરસૂરિ મ.સા. ના શિષ્યરત્ન સ્વ. गच्छाधिपः श्रीजयकीर्त्तिसूरीश्वरो, પૂ. મુનિરાજ શ્રી ધર્મસાગરજી મ. સાહેબે કલ્પસૂત્ર પર ભાષાંતર (વિવરણ विधिपक्षगण प्रहृष्टः। સહિત) પ્રકાશિત કરેલ છે. જે પ્રતો અનુપલબ્ધ છે. सभ्दावसार: परमार्थहेतु * અચલગચ્છાધિપતિ પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરિ મ.સા.ના પ્રતાપી પટ્ટધર मक् तृप्तवान् पुस्तकरत्नमेतत् ॥२॥ અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિ મ. સાહેબે કલ્પસૂત્ર પર (.પે. ૧૧૨૮) ગુર્જર ભાષામાં વિવરણ રચેલ છે તથા બારસા સુત્ર ઉપર પધમાં ઢાળીયા રચેલ છે અને કલ્પસૂત્ર પર ટીકા રચેલ જે અપૂર્ણ રહેલ. અચલગચ્છીય મુનિરાજ શ્રી રાજહંસે દશવૈકાલિક સૂત્ર ઉપર બાલાવબોધ રચ્યું છે. આજ દિવસ સુધીના હસ્તપ્રતો માં લખાયેલ ગ્રન્થોમાં પૂ.આ.ભ. શ્રી માણિજ્યશેખરસૂરિ મ.સા.ની દીપિકાઓ પ્રકાશિત થઈ છે તે સિવાયના બધા પ.પૂ.આ.ભ.શ્રી ધર્મમૂર્તિસૂરિ મ.સા.ના વિજયીસામ્રાજ્ય પૂ. ગ્રન્થો અપ્રગટ રહ્યા છે. કેટલીક હસ્તપ્રતો અપ્રાપ્ય બની છે. ભાનુલબ્ધિના શિષ્ય પ્રથમ સત્તરભેદીપૂજા ના કર્તાશ્રી મેઘરાજે છઠ્ઠ અંગ શ્રી જ્ઞાતા ધર્મ કથા ૧૮ અધ્યયન પર લોક ભોગ્ય લખાણ કરેલ છે (એ.પે. ૧૪૪). હજી તો ઘણી પ્રતો ઘણું ઘણું સંશોધન માંગે છે જે પ્રાચિન સાહિત્ય માં શ્રમણગગને રસ ધરાવતો કરાય તો ઘણી બાબતો પ્રકાશમાં આવે તેમ છે | ગચ્છની વિવિધ જવાબદારીઓને કુશળ રીતે નભાવતા શ્રાવક ગણ ની ઘોર ઉદાસીનતા પ્રવર્તતી હોય ત્યારે શ્રમણગાણ ને જગાડવું અતિ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિ મ.સા.એ પડાવશ્યક વૃત્તિની અનિવાર્ય છે નહી તો આપણું ઘણું સાહિત્ય લુપ્ત થવાનો જે ભય સેવાઇ રહ્યો રચના કરી છે. છે તે સાચો પડશે. લિ. પ્રકાશક અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલ્યાણસાગરસૂરિ મ.સા. ના 'સમુદાયમાં પૂ. સત્યશેખર મ.સા.ના શિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રી વિવેક શેખરજી મ.સા. ના શિષ્ય પ.પૂ. વિજયશેખરજી મ.સા. એ જ્ઞાતાસૂત્ર બાલાવબોધ લખ્યું. $$$$$$$ %% $$$$ %%%%%%%%%% $ 男弱乐%%%%%%%% $f$FFFFF$$$$あぁ 强 る 四 Gain Education International 2010 03 www.ainelibrary
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy