SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરોની ભિક્ષાનો નિયમ, અમુક દ્રવ્યો વાપરવાનો નિયમ, આયંબિલ, અલેપકૃત દ્રવ્યોનો અભિગ્રહ, એક ભક્ત તપ, અને માત્ર પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ એ દશ પ્રકારનો તપ જાણવો. તથા દશ વિગઇઓ નીચે પ્રમાણે જાણવી. खीरंदहिंघयं तिल्लं, गुड ओगाहिम मज्जविवज्जे । मंसं मक्खण वज्जे, महुमवि वज्जे भवे दसहा ।।१।। दू५, ६, घी, तेल, um, ५४ान, मध, मांस, भाए। भने मधने ५ए। व. म ६॥ Hd Metal. (१) હવે એની ભાવનાનો વિધિ કહે છે. अविरयअणसणसमणो, मणसंलीणो सुदबतणुक्कोसो । अप्पाहारोणुदरिओ, सित्थतवो खीरमवि वज्जे ||१|| અર્થભાવન : અણસણ નહિ કરનાર, મનનો વિજેતા, ઉત્તમ દ્રવ્યની પ્રાપ્તિનો ગર્વ નહિ કરનાર, અલ્પાહાર માત્રથી નિર્વાહ (ઉણોદરી) કરનાર, અમુક દાણાથી વધુ આહાર નહિ લેવાના નિયમવાળો ઉત્તમમુનિ દૂધ વિગઇનો પણ ત્યાગ કરે. (તેને મારા નમસ્કાર થાઓ). આ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, સ્વાધ્યાય અને તેટલા નમસ્કાર થાય. ફેરવવાનાં પદો अविरयअणसण देसअणसण सबअणसण ६००० ६००० ६००० मण वय तण २००० २००० २००० सुदव्यत्तणुक्कोसो - सुखित्त सुकाल सुभाव ५०० ५०० ५०० ५०० अप्पाहारो अवढाहारो अद्धाहारो पत्ताहारो किंचूणोदरिओ १०० १०० १०० १०० सित्थतवो कवलतवो दत्तितवो भिक्खतवो १० गेहतवो . दबतवो अंबिलतवो अलेवतवो १० १० १० दवहाणितवो इगभत्ततवो १० १० खीरमवि दहिमवि घयमवि तिल्लमवि गुडमवि कडाहमवि ३ ४ ५ मज्जमवि मंसमवि मक्खणमवि __७ ८ ९ १० ******************* ४५ ******************* १०० १० १० १० १० १ महमति
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy