SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ is, તળુIT I २००० २००० २००० आहारसण्णसंवुडो रहिओ य भयसन्नाओ मेहुणगसन्नवज्जिओ परिग्गहगसनमुक्को य । ५०० ५०० । ૧૦૦ ५०० सोइंदी आदि शीलांगस्थवत् । १०० पुढविजिए आदि चक्रवालसामाचारीवत् । १० खंति संपन्नो, महवे जुत्तो, अज्जवे जुत्तो, मुत्तिसंपन्नो, तवसमाउत्तो, संजमम्मि थिरो, सच्चसंजुत्तो सोयसंजुत्तो, किंचणविमुत्तो, बंभचेरठिओ, भेद पूर्ववत् । १ | ૬ મદ્ર (સાનાવા) રથ | ... भद्दाई नाण जिणाइ-वयण परमिद्विथुइकरंताणं । कायवहनिरोहेच्छा-इकराणहारससहस्सा ||१|| અર્થભાવનઃ ભદ્રાદિ ૩, જ્ઞાનાદિ ૩, જિનવચનાદિ ૪, પરમેષ્ઠિસ્તુતિકારક ૫, કાયવધ ૧૦ અને ઇચ્છાકારાદિ સમાચારી ૧૦, એનું પાલન કરતાં ભદ્રવિગેરે ભાવો પામેલા મુનિવરોના ૧૮૦૦૦ ભેદો થાય છે. તે આ પ્રમાણે તેમાં ભદ્ર-વૃદ્ધિ અને કીર્તિ એ ત્રણ ભદ્રાદિ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ-૩, જિનવચન, સિદ્ધ (ગણધર) વચન, આચાર્યવચન અને ગુરુવચનના પાલક એમ ચાર, અરિહંત, સિદ્ધ, સૂરિ, પાઠક અને સાધુ એ પંચ પરમેષ્ઠિના સુતિકારક એ પાંચ, તથા પ્રાવિધ આદિ દશ આ પ્રમાણે-પ્રાવિધ, અલીકવચન, તેયવ્રત, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજન, ક્રોધ, માન, માયા અને લોભ અને ઇચ્છાકાર આદિ ચક્રવાલસામાચારી રથમાં કહ્યા તે દશભેદો જાણવા. હવે તેની ભાવનાનો વિધિ કહે છે. भई नाणजुयाणं, जिणवयणजिणथुइकराणं । पाणिवहनियत्ताणं, इच्छाकारं भयंताणं ।।१।। - અર્થભાવન : જ્ઞાની, જિનવચનના પાલક જિનેશ્વરની સ્તુતિ કરનાર, પૃથ્વીકાયના વધની વિરતિવાળા અને ઇચ્છાકાર સામાચારીના પાલક મુનિવરોનું ભદ્ર એટલે કલ્યાણ થાઓ. (૧) હવે આ ભદ્ર સામાચારી રથનું ફળ કહે છે. सामायारीइ रहो, पंचनमुक्कारसारहिनियुत्तो नाणुतुरंगमजुत्तो, नेइ फुडो परमनिव्वाणं ।।१।। અર્થભાવન : પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ સારથીથી ચલાવાતો અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડેલો આ સામાચારી (ભદ્ર) રથ આત્માને નિચ્ચે પરમનિર્વાણ-મોક્ષમાં લઇ જાય છે. (૧). ફેરવવાનાં પદો
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy