SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રી પૂ. મા માનવતર વિવાર () તિહાં છ માહાત૫ પ્રથમ કહે છે--અસતપ તે માટે ની નવકારશીથી માંડીને છમાસી લગણ ૧. બીઊગેહરી તતે કાંઈક ઊણે રહેવું, ૨, ત્રીજો વૃત્તિક્ષેપ તપ તે નામ ધારવા ૩, ચોથે ૨ત્યાગ તપ તે વિગયત્યાગ 1, પાંચમો કાયકવેશ તપ તે આતાપનારી લેચ કરાવે આસન ધરવા ઇત્યાદિ ૫ છે. સંલણતા તપ તે - ગોપાંગ સંકોચીને બેસવું ૬, એ છ બાહ્ય તપને અભ્યતર કામણ કરી. રને તપાવ્યાની ભજના. બાહ્ય ઔદારિક શરીરને તપાવેજ. બાત લેને દીઠામાં આવેજ. તે માટે છે તપને બાહ્યતપ કહીયે, હવે છ અભ્યત્તાર તપ કહે છે. પ્રથમ પ્રાયશ્ચિત્ત તપ તે આલેયણ દશ પ્રકારે ૧, બીજે વિનય ત૫ તે સાત પ્રકારે ૨. ત્રીજે વેયાવચ્ચ તપ તે દશ પ્રકાર છે, ચ સઝાય ત૫ તે પાંચ પ્રકારે. વાચના તે ભાણવું સાંભળવું બીજે પૂછના પૂછવું ૨ ત્રીજે પરિયણ તે પાછલું ગણવું ૩ ચો અપેક્ષા તેચિંતવવું પાંચમે ધમકથા તે ધર્મકથા કહેતી ૫ ૪. પાંચમો ધ્યાન તપ તે એકાગ્રચિત્ત ધર્મધ્યાન ૧ શુકલધ્યાન ૨ પ્રાયવ પા છ ભ : ત્સગ તપ તે શરીર ઉપધિની મમતા મુકીને કાઉસગ પણ રહે. દા એ છ તપ-બાહ્ય ઔદારિકાદિક શરીરને તપાવે. અને ન પણ તપાવે. અને અભ્યાર કાર્મણ શરીરને તે તપાવેજ, તે માટે અભ્યાર ત૫ કી. નિર્જરાતત્ત્વ સમાસમ.. / હવે બન્ધતત્ત્વ વિચાર કહે છે. તે . – – જીવન અને કર્મને અ ન્યપણે એટલે મહામહિ ખીર નૌરની પર બંધાવવું એકઠું થાવું, તે બધ કહીયે, તે બધાના મૂલ હેતુ ચાર અને ઉતર હેતુ સત્તાવન, તિહાં પ્રથમ ૪ મૂલ હેતુ કહે છે. મિયાત છે અવિરતિ ૨ કષાય કે યોગ ૪ તિક પ્રથમ મિલાવ પર પ્રથમ આલિગ્રહિક મિથ્યાત્વ ખોટું સાચું જાણે નહી. પ્ર તે ઈજપુછનો પર મુકે નહી. ૧ બીજે અનભિગ્ર રીત મિથ્યાત્વ તે કેાઈ ધમ નિયથી રહે નહી, સર્વ દેવને સર્વ ગુરૂ માને. ૨ ત્રીજો અભિનિવેશિક વિશ્વ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy