SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) / નવતરવપffસ. ૪ (૨૩) " (દુહા) પાપ તત્વથી દુઃખ હય, પામે નરક દ્વાર છે તે માટે ચેતન તમે, મનથી એડ નીવાર ૧ / છે ઢાલ ૫ મી (સુરતી મહીનાની એ દેશી) આવરણુ પંચને તિમવલી અંતરાય, પંચ પંચ નિદ્રા કહી દર્શન ચાર તે ખલઅંશ II નીચ ગોત્ર અસાતા તિમલી મિથ્યાત્વ, સ્થાવર શકે આગલ કહે સાંભળે એહ વિખ્યાત / ૧ / નરકત્રિક અને વલી પણવીસ કષાય, તિરિયદુગ એ કહ્યા ભેદ બાસઠ થાય | પ્રગબિતિ ચઉ જાઈ કુપગ ઉપઘાત, હેય પ્રાણુને તે સહી નીચ કર્મ વિખ્યાત / ૨ / અશુભ વર્ણ અશુભ રસગંધ અશુભ જાણ, ફરસ અશુભ તે કહે આગમમાં જગ ભાણ II પઢમ સંઘ યણ વિના નહી પઢમ સંસથાન, બહેતર ભેદ એહ થયા જાણે એહને માન . ૩સ્થાવર સુહુમ અપજજ સાધારણ અથીર અસુભ દુભગ દુસર અનાદેય અપજ ધીર | આગમમાં પાપ તત્વના ભેદ એ ખાસી જાણ, ડુંગર ગુરૂના સેવક વિવેકને નિત્ય કલ્યાણ || ૪ | : ( દુહા) પાપતવ તે એ કહ્યું, હવે આશ્રવને કામ છે પાપ આવે જે જીવને, આશ્રવ એનું નામ / ૧ / '' છે. હાલ ૬ ઠી (શાન્તિજિનેશ્વર કેસર અર્ચિત જગ ધધણરે કે અહ એ દેશી) પાંચ ઈદ્રિય કષાય ચાર કે અવ્રત પણ કહા રે કે અ, જેગ ત્રણ ભેદ કે ગુરૂ મુખથી લદ્યારે કે ગુના હવે કિયા તે જોય કે પણ વિસ અનુક્રમે રે કે ૫૦, તાજીયે જે. હથી હોય કે પુણ્યશું સંક્રમે રે કે પુત્ર ૧ પહેલી કાયિકી જાણ કે બીજી અધિકરણિકી રે કે બી, ત્રીજી પ્રાષિકી હેય કે જેથી પારિતાપનિકી રે કે ચે. પ્રાણાતિપાતિકી પાંચમી છડી આરંભિકી રે કે છ૦, પરિગ્રડકી સાતમી આઠમી માયિકી રે કે આ ૩ મિસ્યાદર્શન અપ્રત્યાખ્યાનિકી. નવદશ એ કહી રે કે નક, દિઠ્ઠી પુદી પાડુશ્ચિકી ત્રદશ એ લહી છે કે ત્રII
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy