SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ. (૨) સાપતિ જ્ઞાનાદ્રિ મિક્ષમિતિ સાધુ: I – જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાથે તે સાધુ.. (૩) સન્દર્શનશાનવતૈક્ષ સાધતીતિ સાધુઃ– જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ. (૪) સ્વરહિત મોક્ષાનુષ્ઠાન વા સાધતીતિ સાધુ: – જે સ્વ-પર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાથે તે સાધુ. fબા સદળે સાધવ: | – જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શનિ સાથયન્તીતિ સાધવ: | – જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) સાપતિ પોપતિ વિશિષ્ટમિ૨૫વનિતિ સાધુ: | – જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) પત્નષિત મર્થ સાધયતીતિ આધુ: – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાથે તે સાધુ. (૨) સમતાં વા સર્વભૂતેષુ ચાયન્તીતિ થવ: | – સર્વ પ્રાણીઓ પ્રત્યે જે સમતાનું ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (१०) सामायिकादिगत विशुद्ध क्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्व हिताशयामृतलक्षण स्वपरिणामः एवं साधु धर्मः । સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. ૧m 1 Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy