SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય બા સ્વ. કંચનબહેન પ્રતાપરાય મહેતા દેહવિલય : ૭-જાન્યુઆરી ૧૯૮૯ (વય ૭૧) પૂજ્ય બાપુજી સ્વ. પ્રતાપરાય પરમાણંદદાસ મહેતા દેહવિલય : ૩૧-ઑગસ્ટ ૧૯૯૩ (વય ૭૭) વંદન પૂ. બા તથા બાપુજી, આપનો ઉપકાર અમે શું માનીએ ? સૃષ્ટિમાં બાળકો માટે માતા-પિતાનું સ્થાન અદ્વિતીય છે. આપે સીંચેલા સંસ્કારો વડે અને પ્રભુકૃપાએ અમને કંઈક ધર્મભાવનાઓ હૈયે વસી છે. તેને વ્યક્ત કરવા અને આંશિક ઋણ અદા થઈ શકે તે ભાવનાથી પ્રસ્તુત ગ્રંથરૂપી પુષ્પ અમે આપના સ્મરણાર્થે પ્રગટ કરવાનો લાભ લીધો છે. અને ભાવિક આત્માઓને તે ભેટ ધરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. લિ. પુત્રી આશા અને આપનો પરિવાર પુત્રીઓ સુશીલાબહેન, અરુણાબહેન, નિરંજનાબહેન, જ્યોત્સનાબહેન પુત્રો : રમેશભાઈ, ભૂપતભાઈ, પ્રકાશભાઈ, પ્રદીપભાઈ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy