________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૭૩ અંત સુધી રહી હતી. પરંતુ સ્વભાવે તેઓ અત્યંત ભલા, ભોળા, સરળ અને નિખાલસ હતા. એમની સાથે નિરાંતે બેસીને વાતો સાંભળીએ તો જ ખબર પડે કે તેમની પાસે વિવિધ પ્રકારની માહિતીનો અને શાસ્ત્રીય જ્ઞાનનો કેટલો મોટો ખજાનો છે ! એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.
પંડિત હીરાલાલ દુગ્ગડના જીવનમાંથી સમાજે પોતાના કર્તવ્ય અંગે પ્રેરણા લેવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org