SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૧ 1. ૨ ૨,મજુરસTvi ભંતે! હોવથ રઢિયા Twત્તા? ૩. યમી ! સુવિ પVIRા, તે નદા ૧.વદ્ધન્ઝયા ૧, ૨. મુ ન્જય યા तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय संखेज्जा, सिय जहण्णपए संखेज्जा, संखेज्जाओ कोडाकोडीओ तिजमलपयस्स उवरिं, चउजमलपयस्स हेट्ठा, अहवणं छट्ठो वग्गो पंचमवग्गपडुप्पण्णो, अहवणं छण्णउईछेयणगदाई रासी; उक्कोसपदे असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति વસ્ત્રો , खेत्तओ रूवपक्खित्तेहिं मणुस्सेहिं सेढी अवहीरंति, પ્ર. ,૨૧, ભંતે ! મનુષ્યોનાં ઔદારિક શરીર કેટલા પ્રકારના કહ્યા છે ? ઉં. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. બદ્ધ, ૨. મુક્ત. તેમાંથી જે બદ્ધ છે, તે કદાચ સંખ્યાત અને કદાચ અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં સંખ્યાત હોય છે. તે સંખ્યાત ક્રોડા ક્રોડી ત્રણ યમલપદનાં ઉપર તથા ચાર યમલપદથી નીચે હોય છે. અથવા પંચમ વર્ગથી ગુણપ્રત્યુત્પન્ન છઠ્ઠા વર્ગ-પ્રમાણ હોય છે. અથવાછનુંનાં છેદનનાં પછી રહેલ જેટલી સંખ્યા છે તેટલી ઉત્કૃષ્ટપદમાં અસંખ્યાત છે. કાળથી - તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ - અવસર્પિણીઓથી અપહૃત હોય છે. ક્ષેત્રથી – એકરુપ જેનામાં પ્રક્ષિપ્ત કરેલ છે એવા મનુષ્યોની શ્રેણી અપહૃત હોય છે. તે શ્રેણીની કાળ અને ક્ષેત્રથી અપહારની માર્ગણા હોય છે. કાળથી – અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીથી અસંખ્યાત મનુષ્યોનો અપહાર હોય છે, ક્ષેત્રથી - તે ત્રીજા વર્ગમૂળથી ગુણિત અંગુળના પ્રથમ વર્ગમૂળ પ્રમાણ હોય છે. તેમાં જે મુક્ત ઔદારિક શરીર છે, તેના વિષયમાં ઔધિક મુક્ત ઔદારિક શરીરનાં સમાન જાણવું. ભંતે ! મનુષ્યોનાં વૈક્રિય શરીર કેટલા પ્રકારના કહ્યા છે ? ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. બદ્ધ, ૨. મુક્ત. તેમાં જે બદ્ધ છે, તે સંખ્યાત છે. સમય-સમયમાં તે અપહૃત થતાં-થતાં સંખ્યાતકાળમાં અપહત થાય છે. પરંતુ તે ક્યારેય અપહૃત કરેલ નથી. તેમાંથી જે મુક્ત વૈક્રિય શરીર છે, તેના વિષયમાં ઔધિક ઔદારિક શરીરનાં સમાન જાણવું. तीसे सेढीए काल-खेत्तेहिं अवहारो मग्गिज्जइ । असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं कालओ. खेत्तओ अंगुलपढमवग्गमूलं तइयवग्गमूलपडुप्पणं । तत्य णं जे ते मुक्केल्लया ते जहा ओरालिया ओहिया मुक्केल्लया। प. मणुस्साणं भंते ! केवइया वेउबियसरीरा पण्णत्ता? પ્ર. ૩. ગોમ ! સુવિદ પત્તા, તં નહીં ૨. વલ્લે , ૨. મુ ન્દ્રય ચ | तत्थ णं जे ते बद्धेल्लया ते णं संखेज्जा, समए-समए अवहीरमाणा-अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरंति, णो चेव णं अवहिया सिया।। तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा ओरालिया ओहिया मुक्केल्लया। . પુ. વેન્દ્રિતા, મુ. ૪૨ ૩/ ૨. પુ. વારે, મુ. ૪૨ ૨/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy