SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૨૯૩ प. दं. २, असुरकुमारे णं भंते ! अगणिकायस्स દે૨, ભંતે! અસુરકુમારદેવ અગ્નિકાયના વચમાં मझमज्झेणं वीईवएज्जा ? થઈને જઈ શકે છે ? गोयमा ! अत्थेगइए वीईवएज्जा, अत्थेगइए नो ગૌતમ ! કોઈ જઈ શકે છે અને કોઈ નથી જઈ वीईवएज्जा। શકતા. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'अत्थेगइए वीईवएज्जा, अत्थेगइए नोवीईवएज्जा?' 'કોઈ અસુરકુમાર અગ્નિના વચમાં થઈને જઈ શકે છે અને કોઈ નથી જઈ શકતા?’ ૩. યમ ! મસુરામારા વિદ પૂનત્તા, તં નહીં ગૌતમ !:અસુરકુમાર બે પ્રકારના કહેવામાં આવે છે, જેમકે - ૨. વિદિક્સમાવિન , ૧. વિગ્રહગતિ સમાપનક, ૨. વિદિ સમવનયા ૨. અવિગ્રહગતિ સમાપન્નક, १. तत्थणंजे से विग्गहगइसमावन्नए असुरकुमारे ૧. તેમાંથી જે વિગ્રહગતિ સમાપન્નક से णं अगणिकायस्स मज्झमझेणं वीईवएज्जा। અસુરકુમાર છે, તે અગ્નિકાયના વચમાં થઈને જઈ શકે છે. . મંર્તિ ! તત્ય શિયાળા ? ભંતે! શું તે અગ્નિથી બળી જાય છે ? उ. गोयमा ! णो इणढे समठे, नो खलु तत्थ सत्थं ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કારણ તેના પર #મ ા. અગ્નિરુપ શસ્ત્ર અસર નથી કરતા. २. तत्थ णं जे से अविग्गहगइसमावन्नए ૨. તેમાંથી જે અવિગ્રહગતિ સમાપન્નક असुरकुमारे सेणं अत्थेगइए अगणिकायस्स मज्झं અસુરકુમાર છે, તેમાંથી કોઈ અગ્નિના વચમાં मज्झेणं वीईवएज्जा, अत्थेगइए नो वीईवएज्जा । થઈને જઈ શકે છે અને કોઈ નથી જઈ શકતા. प. भंते ! जे णं वीईवएज्जा से णं तत्थ झियाएज्जा? પ્ર. ભંતે ! જે (અસુરકુમાર) અગ્નિના વચમાં થઈને જઈ શકે છે તો શું તે બળી જાય છે ? उ. गोयमा ! नो इणढे समढे, नो खलु तत्थ सत्थं ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કારણ તેના પર મઃ | અનિરુપ શસ્ત્રની અસર નથી થતી. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अत्थेगईए बीईवएज्जा, अत्थेगईए नो वीईवएज्जा।' 'કોઈ અસુરકુમાર જઈ શકે છે અને કોઈ નથી જઈ શકતા.' ટું. રૂ-૧?. પર્વ -ગાવ-થ રુમારે દ.૩-૧૧. આ પ્રમાણે (નાગકુમારથી) સ્વનિતકુમાર સુધી જાણવું. ૨૨-૨૬. ફિરા નહીં ને, દ. ૧૨-૧૬. (પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધી) એકેન્દ્રિયના માટે નૈરયિકોની જેમ જાણવું. प. द. १७. बेइंदिया णं भंते ! अगणिकायस्स દ, ૧૭. અંતે! દ્વીન્દ્રિય જીવ અગ્નિકાયના વચમાં मझमज्झेणं वीईवएज्जा? થઈને જઈ શકે છે ? उ. गोयमा ! जहा असुरकुमारे तहा बेइंदिए वि, ગૌતમ ! જે પ્રમાણે અસરકારોના વિષયમાં નવર કહ્યું તે પ્રમાણે દ્વીજિયોના માટે પણ જાણવું, વિશેષ - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy