SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન जीसे तयाए भग्गाए हीरो भंगो पदीसई । परितजीवा तया सा उ जे यावऽण्णे तहाविहा ॥ 1 जस्स सास्स भग्गस्स, हीरो भंगो पदीसई । परितजीवे उसे साले, जे यावऽण्णे तहाविहा ॥ जस्स पवालम्म भग्गस्स हीरो भंगो पदीसई । परितजीवं पवाले उ. जे यावऽण्णे तहाविहा ॥ जस्स पत्तस्स भग्गस्स, हीरो भंगो पदीसई । परितजीवं उसे पत्ते जे याबऽण्णे तहाविहा ॥ ' जस्स पुप्फस्स भग्गस्स हीरो भंगो पदीसई । परित्तजीवे उसे पत्ते, जे यावऽण्णे तहाविहा ॥ जस्स फलस्स भग्गस्स, हीरो भंगो पदीसई । परित्तजीवे फले से उ, जे यावऽण्णे तहाविहा ॥ जस्स बीयस्स भग्गस्स, हीरो भंगो पदीसई । परित्तजीवे उसे बीए, जे यावऽण्णे तहाविहा ॥ '' जस्स मूलस्स कट्ठाओ, छल्ली बहलयरी भवे । अनंतजीवा उसा छल्ली जा यावऽण्णा तहाविहा ॥ ' जस्स कंदस्स कट्ठाओं, छल्ली बहलवरी भवे । अनंतजीवा उसा छल्ली जा यावऽण्णा तहाविहा ॥ जस्स खंधस्स कट्ठाओ, छल्ली बहलयरी भवे । अनंतजीवा उसा छल्ली जा यावऽण्णा तहाविहा ॥ 1 Jain Education International ૧૯૫ ટેલી છાલના ભાગો વિભાગ વિષમ ખાના હોય. તે છાલ પ્રત્યેક જવવાની છે. આ પ્રમાણેની બાકી જેટલી પણ છાલ હોય તે પણ પ્રત્યેક જીવવાથી સમજવી જોઈએ.) ટૂટેલી ડાળીના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે ડાળી પ્રત્યેક વવાળી છે. આ પ્રમાણેની બાડી જેટલી પણ ડાળીઓ હોય (તે પણ પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ. ટૂટેલા પ્રવાળનાં ભાગો વિભાગ વિષમ દેખાતા હોય. તે પ્રવાળ પણ પ્રત્યેક જીવવાળા છે. આ પ્રમાણેના અને કેટલા પણ પ્રવાળ હોય તે પણ પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ. જે ટૂટેલા પાંદડાના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે પાંદડા પ્રત્યેક જીવવાળા છે તે પ્રમાણે બાકીના જેટલા પણ પાંદડા હોય (તે પણ પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ.) ટૂટેલા પુષ્પના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે પુષ્પ પ્રત્યેક જીવવાળા છે. આ પ્રમાણેના બાકી પણ જેટલા પુષ્પ હોય (તે પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ.) ટૂટેલા ફળના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે ફળ પણ પ્રત્યેક જીવવાળા છે, એવા બાકી પણ જેટલા ફળ હોય (તે પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ . ) ટૂટેલા બીજના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે બીજ પ્રત્યેક જીવવાળા છે. એવા બાકી જેટલા પણ બીજ હોય, (તે પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ. જે મૂળના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે જાડી હોય, તે છાલ અનંત જીવવાળી છે. આ પ્રમાણેની જે પણ બાકી છાલ હોય, તે અનંત જીવવાળી સમજવી જોઈએ.) જે કંદના લાકડાથી તેની છાલ વધારે જાડી હોય, તે અનંત જીવવાળી છે. આ પ્રમાણેની જે પણ બાકી છાલ હોય, (તે અનંત જીવવાળી સમજવી જોઈએ.) જે સ્કન્ધના લાકડાથી તેની છાલ વધારે જાડી હોય, તે છાલ અનંત વવાળી છે. આ પ્રમાણેની જેટલી પણ છાલ હોય (તે બધાને અનંત જીવવાળી સમજવી જોઈએ.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy