SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાય અધ્યયન ૧. - વળ. ૧.૬, સુ.૬૬૪ १७. जहण्णाइओगाहणगाणं पोग्गलाणं पज्जव पमाणं ૩. ૫. ૩. (३) ओगाहणट्टयाए चउट्ठाणवडिए, (૪) ર્મિત્ત વડદૃાળવડિ", (५-८) वण्णाइअट्ठफासपज्जवेहि य छट्ठाणवडिए । ૬. से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ“अजहण्णमणुक्कोसपदेसियाणं खंधाणं अनंता पज्जवा पण्णत्ता ।" जहण्णोगाहणगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अनंता पज्जवा पण्णत्ता । सेकेणट्टेणं भंते! एवं वुच्चइ “जहण्णोगाहणगाणं पोग्गलाणं अणंता पज्जवा વળત્તા ?” गोयमा ! जहण्णोगाहणए पोग्गले जहण्णोगाहणगस्स पोग्गलस्स (૧) તત્વટ્ઠયા તુલ્ઝે, (૨) વેસટ્ટયા! છઠ્ઠાળવવડ, (૩) એનાદળટ્ટયાપ તુલ્દે, (૪) śિણ પડઠ્ઠાળવત્તિ, (५-८) वण्णाइ उवरिल्लफासेहि य छट्ठाणवडिए । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ " जहण्णोगाहणगाणं पोग्गलाणं अणंता पज्जवा વળત્તા ।” उक्कोसोगाहणए वि एवं चेव, નવર-śિદુ તુì । अजहण्णमणुक्कोसोगाहणगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता ? ૩. ગોયમા ! શાંતા પપ્નવા પાત્તા | ૬. से केणट्टेणं भंते ! एवं बुच्चइ Jain Education International For Private ૧૭. જઘન્યાદિ અવગાહનાવાળા પુદ્દગલોની પર્યાયોનું પરિમાણ : ઉ. પ્ર. પ્ર. ભંતે ! જઘન્ય અવગાહનાવાળા પુદ્દગલોની કેટલી પર્યાય કહી છે ? ઉ. પ્ર. ૧૧૫ (૩) અવગાહનાનીઅપેક્ષાએચતુઃસ્થાનપતિતછે, (૪) સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત છે, (૫-૮) વર્ણાદિ તથા આઠ સ્પર્શોની પર્યાયોની અપેક્ષાએ ષસ્થાનપતિત છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - "અજઘન્ય અનુત્કૃષ્ટ (મધ્યમ) પ્રદેશી કંધોની અનંત પર્યાય કહી છે." ઉ. પ્ર. ગૌતમ ! અનંત પર્યાય કહી છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "જઘન્ય અવગાહનાવાળા પુદ્દગલોની અનંત પર્યાય કહી છે ? ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા પુદ્દગલ, બીજા જધન્ય અવગાહનાવાળા પુદ્દગલથી - (૧) દ્રવ્યની અપેક્ષાએ સમાન છે, (૨) પ્રદેશોની અપેક્ષાએ ષડ્થાનપતિત છે, (૩) અવગાહનાની અપેક્ષાએ સમાન છે, (૪) સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત છે, (૫-૮) વર્ણાદિ અને અન્તિમ (ચાર) સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાનપતિત છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જઘન્ય અવગાહનાવાળા પુદ્દગલોની અનંત પર્યાય કહી છે.” ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પુદ્દગલોની પર્યાય પણ આ પ્રકારે કહેવી જોઈએ. વિશેષ : સ્થિતિની અપેક્ષાએ સમાન છે. ભંતે ! અજઘન્ય અનુત્કૃષ્ટ(મધ્યમ)અવગાહના વાળા પુદ્દગલોની કેટલી પર્યાય કહી છે ? ગૌતમ ! અનંત પર્યાય કહી છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy