SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ન બોલવામાં નવ ગુણ ૧. કોઈનું હૈયું દુભાય નહિ. ૨. કોઈના કજીયા - કંકાસમાં નિમિત્ત ન બનાય. ૩. શત્રુ ઊભો ન થાય. ૪. આપણો વાંક ન નીકળે. ૫. વ્યાપારનાં - જીવનનાં રહસ્યો બોલાઈ ન જાય. ૬. કયારેય કોઈ જાતનું નુકસાન ન થાય. ૭, દ્રોહ ન થઈ જાય - બીજાની ખાનગી વાત ન બોલાય. ૮. કોઈની સાથે રાગ-દ્વેષ કે કોઈની નિંદા ન થાય. ૯. લોકોનો વિશ્વાસ તૂટે નહિ. ન બોલવામાં નવ ફાયદા ૧. મનને મારતા શીખાય. ૨. ધીરજ ધરતા શીખાય. ૩. ક્ષમાશીલ થવાય - ક્ષમા ગુણ વિકસે. ૪. હૃદયમાં વિશાળતા આવે. સંયમી થવાય. સંસ્કારી થવાય. ૭. સાત્વિકભાવ કેળવાય. ૮. પરિપકવ/પ્રટ બુદ્ધિ થવાય. ૯. વિશ્વાસપાત્ર થવાય. નવ પ્રકારે નહિ બોલવું. ૧. વગર બોલાયે ન બોલવું. ૨. વગર પૂછે કહેવું નહિ. ૩. વગર પ્રસંગે ન બોલવું. ૪. કારણ વગર ન બોલવું. ૫. સાબિતિ વગર ન બોલવું. બિનજરૂરી ન બોલવું. ૭. પાયા વગરનું ન બોલવું. ૮. વગર વિચારે ન બોલવું. ૯. આત્મશ્રદ્ધા વગર ન બોલવું. A Jain Education International For Private 36ersonal Use Only www.jainelibrary.org
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy