SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Śri Phalavardhi Pārsvanātha Stuti 293 ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યમાન છે, પોતાની ટેવ મુજબ રાજસ્થાની ભાષાના પ્રત્યયો ઘુસાડી દીધા છે. પ્રસ્તુત સ્તુતિ “અ”ના આધાર પર છપાવવામાં આવે છે, “બ'ના વાસ્તવિક પાઠાંતરો નોટોમાં આપેલ છે. (૨) કવિ આ બંને પ્રતાને અનુસરીને કવિનું નામ અંતિમ છપ્પયમાં “રત્નહર્ષ-ગુરુશિષ્ય-વર સાર' એમ બતાવવામાં આવે છે, જ્યારે કે પં. સિદ્ધિવિલાસ ગણિ દ્વારા લખેલ પ્રત (જૈ. ગુ. ક. ભાગ ૧ ) અને “ના. ભં.” ની પ્રતમાં નથી મળતો. બાકી બીજી પ્રતોમાં તે છે. કવિ વાસ્તવમાં શ્રીરનહર્ષ વાચકના શિષ્ય સુપ્રસિદ્ધ લેખક શ્રીસાર છે, આમાં કોઈ શંકા નથી. એમનાં નામનું ૩૫ બન્ને મૂલ પ્રતોમાં શ્રીસાર'ના બદલે “સાર' એમ આપેલું છે તેમાં કોઈ વાંધો નથી, કારણ કે આ જ કવિએ રચેલ “સારબાવની' માં (જૈ. ગુ. ક. ભાગ ૧, પૃ. ૫૩૮) પણ આ જ ૩૫ કેટલીક વાર મળી આવે છે. ગુજરાતી જૈન સાહિત્યના વિશેષજ્ઞ શ્રીદેશાઈજીએ આ કવિની કૃતિઓની સૂચી ઉપરોક્ત સ્થાનોમાં આવી છે, અને આ સૂચીને જૈન સાધુપરમ્પરાના ઇતિહાસવેત્તા શ્રીનાહટાજીએ કેટલાંક અદિક નામોથી વધારી છે. આ બંને વિદ્વાનોને અનુસાર શ્રીસારની નિમ્નલિખિત કૃતિઓ હમણાં જ્ઞાત છે.' (૨) મુશાનદ્રમારોઃ વીતાવવોપ (સં. ૨૬૭૮): (૨) બિનર/ગલૂરિાસ (. ૨૬૮૨) (૩) સંતરખેવીપૂજ્ઞાતિ શાન્તિસ્તવન (સં. ૨૬૮૨) (૪) પાર્શ્વનાથ રાસ (સં. ૨૬૮૩). (૧) માનન્દ શ્રાવ સન્ધિ (સં. ૨૬૮૪) (૬) મોતી-પાલીયા સભ્ય સંવાદ (સં. ૨૬૮૨) (૭) સા-વાવની (સં. ૬૮૬) (૮) વાસુપૂષ્ય સ્તવન (સં. ૨૭૦ ૨ ) (૨) નવિનય વૌ. (१०) कृष्ण रुक्मिणी वेलि बालावबोध (११) लोकनालगर्भित चन्द्रप्रभ स्तवन (૨૨) ૩પશ સત્તરી (१३) दशश्रावक गीत Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy