SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મેરુ ડગે પણ જેના મન ન ડગે’ એવા એ મહાપુરુષ હતા. કોઇ એક વ્યક્તિ તો શું ગમે તેટલો મોટો સમુહ હોય તો પણ કોઇની મજાલ નથી કે તેમના ઉપર દબાણ કરવાની હિંમત પણ કરે ! પૂ. બાપજી મહારાજાએ જાહેરમાં કરેલા ખુલાસામાં જે શબ્દો તેમના હૃદયમાંથી સરી પડયા છે તે શબ્દો તેમના સિંહસત્વનું પ્રતિબિંબ છે. સિંહસત્વના સ્વામી એવા પૂ. બાપજી મહારાજા કોઇ એક વ્યક્તિના દબાણમાં આવી ખુલાસો કરે તે કોઇ દુશ્મન પણ માનશે નહિ. ‘વચન સિદ્ધ પુરુષ' તરીકે જેની સમગ્ર વિશ્વમાં ખ્યાતિ હતી તેની ઉપર લેખકશ્રીએ પાણી ફેરવી નાંખ્યું. ઉદયાત્ ચોથ વિરાધનારા લેખકશ્રી પૂજ્ય બાપજી મહારાજાના નીચેના શબ્દોનું શુદ્ધ હૃદયથી અવગાહન કરે તેવી લેખકશ્રીને અતિનમ્ર ભાવે વિનંતી. ‘આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગુ પડે ? જુઓ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદયતિથિની વિરાધના ન કરી, પણ (પાંચમની) વૃદ્ધિ આવી ત્યારે ઉદ્યતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાત્ મોકળું ! તેઓ વેરવૃત્તિ વધે તેવું કરે છે માટે આપણે બોલતા નથી-બાકી હડહડતુ અસત્ય છે.’ (પાછળ પરીશિષ્ટ-૧માં પૂ. બાપજી મહારાજાનો ખુલાસો આપ્યો છે.) Jain Education International 23 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy