SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયાત્ ચોથ પણ વિરાધી છે અને પાંચમના ક્ષયે શું કરવું તેની આગોતરી નિષ્ઠાની જાહેરાતના પણ વાંધા છે. વળી લેખકશ્રીને પૂ.આ.ભ. દાન સુ.મ.નું તેમના જ પ્રકાશન ‘વિવિધ પ્રશ્નોત્તર’નું પૃષ્ઠ ૩૩થી ૩૪૬નું લખાણ મંજુર છે ખરું? તો પછી લેખકશ્રીને ઉદયાચોથ વિરાધવાની જરૂર શી પડી ? પૂ. બાપજી મહારાજા માટે નિમ્નકક્ષાનું લખાણ માત્ર કુલાંગારજ કરી શકે લેખકશ્રી પૃષ્ઠ ૩ર ઉપર જણાવે છે કે, લેખકે પૂ. બાપજી મ. નો જે ખુલાસો ટાંક્યો છે અને ખુદ બાપજી મ. પણ મિથ્યા સમજતા હતા, એટલે જ એ ખુલાસાને વળી ખુલાસો ન કરવો પડે એ માટે ર૦૧૪ની સંમેલનમાં મંગળાચરણ કરીને તેઓ તરત જ ઉપાશ્રયે પધારી ગયા હતા, અને પછી એકપણ દિવસ પધાર્યા નહોતા. આવું તત્કાલીન મહાત્માઓ જણાવે છે. વળી પૂ. લબ્ધિસૂરિ મ.સાહેબે વિ.સં. ર૦૦૧ના દ્વિતીય ચૈત્ર સુદ-૧૩ પાલીતાણા શાન્તિભુવનથી તેઓશ્રીને લખેલા પત્રમાં પુનમ/અમાસની ક્ષય-વૃદ્ધિ બાબતમાં પ્રશ્ન પૂછાવેલો ત્યારે પૂજ્યશ્રીએ (બાપજી મહારાજે) અમદાવાદથી વિ.સં. ર0૧ ચૈત્ર વદ ૬ ના રોજ પત્ર લખીને જવાબ આપેલો કે “પૂર્ણિમાના ક્ષયે તથા વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ ન કરવી – તે પંચાંગને પાને ચઢાવવા માટે અમો કંઈ પણ જાણતા નથી. તેમજ અમારી સંમતિ પણ નથી” તથા જે મહાત્માએ પૂ. બાપજી મ. પાસે કહેવાતો ખુલાસો દબાણ 20 : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy