SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાનો પ્રાણશબ્દસ્વમતિ' લેખકશ્રી ઇરાદાપૂર્વક ઉડાવે છે. લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ ૩૦ ઉપર સ્વ.પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા માટે લખે છે કે, પૂજ્યશ્રીનું જોર “કોઈપણ એક વ્યક્તિને ફેરફાર કરવાનો અધિકાર નથી..” વગેરે જેના પર હતું તેને કિરણભાઈ કેમ જણાવતા નથી? (વિવિધ પ્રશ્નોત્તરનું લખાણ પૂર્વે પૃ.૧૯ ઉપર આપેલું છે) હવે લેખશ્રીના જ પૃષ્ઠ ૧૯ ઉપર જુઓ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત વિવિધ પ્રશ્નોત્તરપાનું ૩૪૬ ઉપર તેઓશ્રીએ જણાવ્યું છે કે કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈ પણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રી સંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ આપી શક્તી નથી જ સુજ્ઞ વાંચકોને ખ્યાલ આવશે કે પપૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. નો સૌથી મહત્વનો શબ્દ વમતિથી લેખશ્રીએ પૃષ્ઠ ૩૦ ઉપર ઉડાવી દીધો છે. પ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. બહુજ સ્પષ્ટ માનતા હતા કે કોઈપણ એક વ્યક્તિને કે, ગમે તેટલી મોટી બહુમતિ હોય કે, સર્વમતિ હોય, સ્વમતિથી કોઇને પણ ફેરફાર કરવાનો અધિકાર નથી. એકમાત્ર શાસ્ત્રમતિનું જ જૈન શાસનમાં મહત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ નીચેના શાસ્ત્રપાઠો આપ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy