SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] તેની સ્પષ્ટતા નિવેદનમાં કરી હત, તે સમીક્ષામાં આ અંગે ઉલ્લેખ ન કર પડત. પ્રસ્તુત સમીક્ષામાં પરમ પૂજ્ય કે પ. પૂ. શ્રી જૈન સંઘ અથવા શ્રી સંઘ એ જ્યાં જ્યાં ઉલ્લેખ આવે ત્યાં ત્યાં સર્વત્ર પરમ પૂજ્ય પરમારાથ્યપાદ શ્રી વિજયદેવ સૂર તપાગચ્છ જૈન સંઘ સમજ. શ્રી વીર સંવત ૨૫૧૨ વિક્રમ સંવત ૨૦૪૨ ના વર્ષે પ. પૂ. શ્રી જૈન સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં તે પંચમીને ક્ષય છે, તથાપિ એક દિવસ પછી ભાદરવા શુદિ છઠને ક્ષય કરવાનું નિવેદન કરેલ તે કઈ રીતે વિહિત છે. - પ. પૂ. શ્રી જૈન સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં શુક્લ કે કૃષ્ણ પક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તે બીજ, પાંચમ આદિ પર્વતિથિના પહેલા દિવસની એકમ, ચોથે, સાતમ, દશમ, તેરશ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ચૌદશ પૂનમ કે ચૌદશ–અમાવાસ્યા આ પર્વતિથિએ અનન્તર સંલગ્ન હોવાથી શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિ કરી હોય, ત્યારે તે ઉભયપર્વતિથિને અખંડ અનcર સંલગ્ન રાખવાની પરમ્પરાગત સુવિહિત આચરણ હેવાથી તે સુવિહિત આચરણને અનુસરીને ચૌદશ-પૂનમ કે ચૌદશ–અમાવાસ્યાને અખંડ સંલગ્ન રાખીને શુક્લ કે કૃષ્ણપક્ષની ચૌદશની અપેક્ષાએ પૂર્વ અને પૂનમ કે અમાવાસ્યાની અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001766
Book TitleTithi Samadhan Pattak Samiksha
Original Sutra AuthorN/A
AuthorKalyansagar
PublisherMokshkalyanak Samyak Shrutnidhi Mahesana
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy