SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ 11 ત્યારે ત્યારે ભાદરવા સુદ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છીએ. તે સુવિહિત આચરણને અનુસરીને “તિથિ સમાધાન તથા સંઘ આચરણે પક” એ શીર્ષક તળે કરાયેલ નિવેદન નીચે હસ્તાક્ષર કરેલ નિવેદકોના અને નિવેદકના સમુદાયના આચાર્ય મહારાજના ઉપદેશાદિ દ્વારા પ્રકાશિત થયેલ લઘુ પુસ્તિકા આકારના શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ નાં પંચાંગના પ્રથમ પૃષ્ઠ ભાદરવા શુદિ ચોથ રવિવાર, તા. ૭-૯૧૯૮૬ દિને શ્રી સાંવત્સરિક મહાપર્વની આરાધના કરવી એવા ભાવવા શું લખાણ પ્રગટ થયેલ છે. શ્રી વીર સંવત ૨૫૧૨, વિક્રમ સંવત ૨૦૪૨ ના પોષ શુદિ અગિયારસ, મંગળવાર, તા. ૨૧-૧-૧૯૮૬ પર્યન્ત પ્રગટ કરાવેલ લખાણ સુવિહિત લાગ્યું. તે પછી તે જ દિવસે શ્રીમહાવિદેહક્ષેત્રથી ક્યા અનંત પરમ તારક પરમ પૂજ્યપાદ સર્વજ્ઞ ભગવંતે, કયા સભ્ય દષ્ટિ દેવને જણાવ્યું કે ભરતક્ષેત્રને શ્રીસંઘ આ વર્ષે ભાદરવા શુદિ ચોથ ને રવિવાર, તા. ૭-૯-૧૯૮૬ ને દિને સાંવત્સરિક મહાપર્વની આરાધના કરનાર છે તે વિહિત નથી, પરંતુ ભાદરવા શુદિ પંચમી ને સોમવાર, તા. ૮-૯-૧૯૮૬ ને દિને પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરવી એ વિહિત છે. અને તે સમ્યગ દષ્ટિ દેવે ક્યારે આવીને તમને જણાવ્યું કે જેથી વિક્રમ સંવત ૨૦૪૨ પૌષ શુદિ બારસ ને બુધવાર તા. ૨૨-૧-૧૯૮૬ ના ગુજરાત સમાચારમાં નિવેદન કરતાં કરાવતાં પહેલાં પરમ પૂજ્ય પરમારા ધ્યપાદ શ્રી વિજયદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001766
Book TitleTithi Samadhan Pattak Samiksha
Original Sutra AuthorN/A
AuthorKalyansagar
PublisherMokshkalyanak Samyak Shrutnidhi Mahesana
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy