SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નમે નમઃ શ્રી ગુરૂનેમિસૂરયે ઉપક્રમ હંમેશા દરેક કર્મકાંડમાં દરેક સ્થળે તિથિની પ્રધાનતા હોય છે. તિથિની ઘડી-પળ સાથેની સમજણ ચાલુ પંચાંગમાં મળી રહે છે. પણ આરાધનામાં તિથિની પ્રમાણુતા કઈ રીતે માનવાની હોય છે ? તે બાબત-“ઉદયંમિ જ તિહી” ક્ષચે પૂર્વાર” વૃદ્ધોઉત્તરા” “યાં તિથિં સમનુપ્રાય.” વગેરે વિધિ-નિયમ વચનોને અનુસાર ચાલી આવતી પર પરાથી યથાર્થ રીતે સમજી શકાય છે. પરંપરા પણ એક આગમરૂપ છે, અને તે શાસ્ત્ર-સાપેક્ષભાવે અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આરાધનામાં તિથિની યથાર્થ સમજણ માટે આ “તપાગચ્છીય તિથિપ્રણાલિકા લખવામાં આવી છે અને તે સ્વપરના કલ્યાણના ઉદ્દેશથી લખાઈ છે. આ તપાગચ્છીય તિથિ પ્રણાલિકાનું સંશોધન પંન્યાસશ્રી સૂર્યોદય વિજયજી ગણીવરે કરેલ છે. વિજયનન્દનસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001763
Book TitleTapagacchiy Tithi Pranalika
Original Sutra AuthorN/A
AuthorNandansuri
PublisherBabulal Lalbhai Shah
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Religion, & M000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy