SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ નમા નમઃ શ્રીગુરૂનેમિસૂરચે વિ. સ. ૨૦૧૪માં અમદાવાદમાં ભરાયેલ તપાગચ્છીય મુનિ સંમેલનમાં વૈશાખ શુદ્ધિ ૪—મુધવાર, તા. ૨૩-૪-૧૯૫૮ ના રાજ મૂકાયેલ નિવેદન તિથિ વિષયક વિચાર ભેદોમાંખાર પતિથિ, સવત્સરી મહાપર્વ આરાધનાના દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિએ વિગેરેને સમાવેશ થાય છે. તેમાં— એ ખીજ, એ પાંચમ, એ આઠમ, એ અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ ખારેય પતિથિ ખાખતની જે પ્રણાલિકા= લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે તે ખારે પતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પતિથિમાંથી કોઈપણ પતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને ખલે અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરાય છે.” આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પર પરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે. એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આજ પ્રણાલિકા હાય, એવી અમારી માન્યતા છે. કારણ કે-પૂ. શ્રી હીરસૂરિજી મહારાજની પર પરાથી જુદી પરપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી દેવસૂરિજી મહારાજના કાઈપણ હેતુ હેાય, તેવું માનવાને કઈ પણ કારણ નથી. એટલું જ નહિ, પણ પૂ. શ્રી હીરસૂરિજી મહારાજના સમયમાં પણ આજ રીતની પ્રણાલિકા માન્ય હતી અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001763
Book TitleTapagacchiy Tithi Pranalika
Original Sutra AuthorN/A
AuthorNandansuri
PublisherBabulal Lalbhai Shah
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Religion, & M000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy