SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ! મારાથી બધા જ દિવસે ધર્મારાધના થઈ શકે એમ નથી તો મારે જીવનને સફળ બનાવવા આરાધના માટે શું કરવું?' પુણ્યવાન ! એવું હોય તે પર્વતિથિએ ખાસ આરાધના કરવી.' ગુરુદેવ! એ પર્વતિથિઓ કેટલી અને કયી કયી?' પુણ્યવાન! મહિનામાં પર્વતિથિ બાર આવે છે. એ આ રીતે!મહિનામાં બે બીજ, બે પાંચમ , બે આઠમ, બે અગિયારસ, બે ચૌદશ, પૂનમ અને અમાવસ્યા.” “ગુરુદેવ! તો મને આપ નિયમ આપો બાર તિથિએ મારે આંબેલ કરવા.” “ખૂબ સરસ પુણ્યવાન!” “અને એ પુણ્યવાન આંબેલની આરાધના શરું કરી..” પરંતુ એક વાર એવું બન્યું કે એ પુણ્યવાને જન્મભૂમિ પંચાંગમાં જોયું તે સોમવારે ૮ વાગ્યા સુધી સાતમ અને એ પછી આઠમ હતી. એટલે એ પુણ્યવાને ૮ વાગ્યા સુધીમાં નવકારશી કરી લીધી ને પછી સાડાબાર વાગે આંબેલ કર્યું. અને એની જાણ ગુરુદેવને પણ કરી. ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે.. “પુણ્યવાન ! આમ ન કરાય કયી તિથિ માનવી તે માટે આપણે ત્યાં એક નિયમ બતાવ્યો છે કે “ડર્યામિ ના તિદિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy