SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વાદિ ચાર દોષ લાગી જ ગયા. તો પછી મિથ્યાત્વી એવા તે મહાપુરુષોને તમારાથી વંદન નહિ થાય. કેમકે તમે તો શુદ્ધ સમ્યક્ત્વધારી (?) છોને ?'' 't “હા. સાહેબ ! તે લોકો તો મિથ્યાત્વી સાધુને વન્દન કરવાથી પાપ લાગે, તેમ સ્પષ્ટ કહે છે.'' ‘‘તો પછી પોતાના પૂર્વ મહાપુરુષોને તેઓ વંદનીય નહિ ગણે ને ? અરે ! પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજે પણ વિ.સં. ૧૯૯૨ સુધી ઉદયેમિ.ના નિયમ મુજબ નથી વર્ત્યા તો તેઓ પણ મિથ્યાત્વી થઇ ગયા ને ? તો તેમને પણ વંદન શી રીતે કરી શકાય ?'' ‘ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે પોતાના ગુરુનું મિથ્યાત્વ શિષ્યની નજરમાં સ્પષ્ટ થઇ જાય તો પછી તેવા ગુરુને પણ છોડી જ દેવા જોઇએ. તો શું લોકો પોતાના ગુરુને છોડવા તૈયાર છે ?'' ין 'સાહેબ ! એમણે પાછળથી પ્રાયશ્ચિત કરી લીધું હશે t : “ હા... તો જરૂર વંદન થાય. પણ એ પ્રાયશ્ચિત તેમણે ક્યાં, ક્યારે અને કોની પાસે કર્યું. તેની ખબર હોય તો તેની તેઓએ સ્પષ્ટતા કરવી જોઈએ. વળી આગળ વધતાં આજના આચાર્યશ્રી ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy