SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે’ · આપ ક્યા સમુદાયના?' ‘અમે પૂજ્ય આગમોદ્ધારક આનંદ-સાગર સૂરીશ્વરજી [ મ.ના સમુદાયના.' ‘એમ સાહેબ!' ‘હાં, કેમ આમ આશ્ચર્ય વ્યક્ત કર્યુ?’ · એટલા માટે કે સાહેબ! આપ પર્વતિથિની ક્ષયવૃદ્ધિનો નિષેધ જણાવો છો અને આપ જેના સમુદાયના છો એ પૂ. સાગરજી મ. તો પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનતા હતા.' ‘હૈં' ‘હાસ્તો!' ‘પણ આવું કોણે કહ્યું તમને?’ ‘સાહેબ! થોડાં સમય પહેલાં મુંબઈ ચંદનબાળામાં બે તિથિપક્ષના રીંગલીડર જેવા આ. કીર્તિયશસૂરીજીએ આ માટેની સ્પેશ્યલ બે રવિવારીય વાચના રાખેલી એમાં એમણે છાતી ઠોકીને કહેલું કે પૂ. સાગરજી મ. પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતાં હતાં અને એ વખતે એમણે પૂ. સાગરજી મ.ના લેખોને પ્રકાશિત કરનાર સિદ્ધચક્ર નામના પાક્ષિકની ફાઇલ કાઢી વાંચીને જણાવેલું અને આગળ વધીને એમ પણ જણાવેલું કે જો પૂ. સાગરજી મ.ની આ વાત ઉપર સકલ સંઘ એક થતો ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy