SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઓહ! સાહેબ! બહુ સરસ વાત જણાવી આપે.” “હવે તમને હું પ્રશ્ન પૂછું કે જેમ આ વખતે પાંચમનો ક્ષય આવ્યો એમ ક્યારેક પાંચમની વૃદ્ધિ આવે ત્યારે શું કરશો?’ “સાહેબ! ત્રીજની વૃદ્ધિ કરશું.. કેમ કે પૂનમ અમાવસ્યાની વૃદ્ધિએ તેરસની જ વૃદ્ધિ કરીએ છીએ ને? બસ, એમ અહીં પણ એવું જ કરશું' બહુ સરસ..” સાહેબ! અહીં એક સવાલ થાય છે.” કયો ભાગ્યવાન્ ' સાહેબ! આમ મૂલભૂતતિથિના બદલે સ્થાપના કરેલી તિથિના દિવસે કરેલી આરાધના મૂલભૂતતિથિ જેવું ફળ આપી શકે ખરી?' ‘ભાગ્યવાન સ્થાપનાનો કાયદો એ કે તમે બનાવ્યો હોય તો ફળની શંકા કરી શકાય, પણ જ્યારે પૂર્વધર મહાપુરુષ ઉમાસ્વાતિજી મહારાજ આ નિયમની જાહેરાત કરે એટલે વાત પૂરી. પૂર્વધર મહાપુરુષની વાતને તો તીર્થંકર પરમાત્મા જેવા પણ બહાલી આપતા હોય છે. પછી કોઈ શંકા ખરી?' “નહિ જ સાહેબ’ અને બીજી વાત જણાવું કે પૂર્વકાળમાં સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ પના જ આવતું હતું એ પર્વની સ્થાપના પરમતારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy