SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (A) નવું પંચાંગ ઉદેશ : સકલ સંઘની શાંતિ અર્થે, હાલમાં પોતાની માન્યતા ધરાવતા બન્ને પક્ષોને કાંઈ પણ છોડ્યા વગર, ૧૦૦ વર્ષ જૂના તીથી અંગેના વિવાદનું શાંતિમાં વિલિનીકરણ. ગણિત : સુર્યપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્ર આધારે તીથીનું માપ નક્કી કરેલ છે. માપ : દરેક તીથી ૫૯ ઘડી ૩ પળમાં ૧/૯ ભાગ ઓછો તેટલી છે. આ ગણિત શાસ્ત્રીયગણિતમાં થોડો સંસ્કરણ કરીને તારણ પર મેળવેલ છે. જેના દ્વારા ક્યારે ય કોઈ પણ તીથીની વૃદ્ધિ તો થાય જ નહિ અને દર ત્રેસઠ દિવસે એક તીથીનો ક્ષય આવે. આ તીથીમાં ૧,૪,૭,૧૦,૧૩ આવશે. અધિક માસ અંગે : તીથીનું ગણિત ચન્દ્ર ગણિત પર આધારિત છે તેથી અધિક માસ સાથે કોઈ મુશ્કેલી નડતી નથી. જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગમાં જે માસની વૃદ્ધિ હોય તે જ લઈ લેવાથી આપણા પંચાંગમાં - 15 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy