SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્ષાલ કરાવવો. પ્રક્ષાલ કરી અંગભૂંછણું કરી કેસરપૂજા કરવી. પુષ્પ ચઢાવવા. ધૂપ-દીપ પૂજા કરવી. ચોખાનો સાથિયો પાર ૮પ કરવો. તેના ઉપર ફળ નૈવેદ્ય પધરાવવા. ભગવંતને મુકુટ-હાર આદિ આભૂષણો પહેરાવવા. લાખ ચોખાનો સાથિયોઃ- ભગવંતની પાસે એક બાજોઠ ઉપર કે લાકડાના પાટલા ઉપર અખંડ એક લાખL ચોખાનો સાથિયો કરવો. તેની ઉપર ૨૪ નેવેદ્ય, ૧૦૮ સોપારી, સૂકા મેવાનો થાળ, ૨૪ ફળ, નવ શ્રીફળ વગેરે પધરાવવું. લાભ, ૨૪ જળ, નવે શ્રીફળ વગેરે પધરાવવું.|| ' તિ ll મોંજોયણઃ- કાંસાની એક થાળી મોંજોયણું:- કાંસાની એક થાળીમાં રૂપાનાણું મૂકી ગરમ ઘી નાંખી મૂળનાયક ભગવંતનું મુખ જોવડાવવું. : કંકુના થાપા- કંકની બે થાળી પલાળીને તૈયાર રાખવી. તેમાં ગુરુમહારાજ પાસે નીચેના મંત્રથી વાસક્ષેપ છે. કરાવવો. મંત્રઃ- ૩% વિસ્થાપાય ગૃહથિપત સોä ગુરુ ગુરુ સ્વાદા | પછી સજોડે ગભારામાં તથા જિનમંદિરમાં કંકુના થાપા દેવરાવવા. મન if સંતિક તથા મોટીશાંતિઃ-ગુરુમહારાજ પાસે સંતિકર(પાના નં. ૪૪૯) તથા બૃહશાંતિ (પાના નં.૪૭૧) ભણાવવી.| - शलाका પોંખણા - સૌભાગ્યવંતી ચાર બહેનો પાસે પ્રભુજીના પોંખણા (પાના નં. ૪૭૬) કરાવવા. આરતી- ભગવંતનો આરતી-મંગળ દીવો કરવો. સિદ્ધચક્રની પૂજા કરવી. ગુરુપૂજન કરવું. છે. દેવવંદનઃ- ગુરુમહારાજ સંઘ સહિત ત્રણ ખમાસમણ દઈ ઇરિયાવહીવે કરી ચાર થાયથી દેવવંદન કરે. જે [મૂળનાયક સ્થાપ્યા હોય તે પ્રભુની થોય કહે. બેસી નમુસ્કુર્ણ કહી જય વયરાય પર્યન્ત કહે. સ્તવનમાં મોટી શાંતિ (પાના|| विधि નં. ૪૭૧)બોલે ગુરુ ઉભા થઈ ક્ષેત્રદેવતા મારાધનાર્થ વારિ વડરસ, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉo||| જરૂ૨૮ાા ल्प ठा प्रति Jain Education Interational For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy