SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ dE E & રીક્ષા વાવિધિઃ || Tali નિત્યવિધિઃ- દયાકારકે સ્નાત્રપૂજા(પાના નં. ૪૨૫), શાન્તિજિનકળશ(પાનાનં. ૪૪૦) કહી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી. સોનાવાણીનો મંત્રઃ- નવકાર તથા સોનાવાણીનો મંત્ર ફૂલગૂંથણીએ સાત વાર ગણી કેસર, ફૂલ અને સોનાનો વરખ નાંખેલ માં પાણી ભરેલી ડોલમાં વાસક્ષેપ નાંખવો. મંત્રઃ- ૩% શ્રી શ્રી નીરાવટીપાર્શ્વનાથ ! રક્ષા કુરુ કુરુ સ્વાદ . || મંત્રેલ પાણીના છાંટણાથી ભૂમિ શુદ્ધ કરવી. વાસમંગા:- વાસચોખા-કૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો. મંત્રઃ- ૩% ઢીંગ ભૂર્ભુવઃ સ્વાર્થ સ્વાહા ! વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો. ક્રિયાકારકે દરેક ઉપર કેસર, ચંદન, પુષ્પ વડે પૂજા કરવી. ક્ષેત્રપાલ ઉપર ચમેલીનું તેલ, સિંદૂર, લાલ જાસુદના ફૂલ વડે પૂજા કરવી. शलाका કુંભ ઉપર:- ૩% હૈ 8: 8: સ્વાહા ! દીપક ઉપર - ૩% ગનોરિના અન્દ્રિય નીવા નિરવદ્યાર્ટટૂનાાં નિર્બળાઃ સત્ત, નિષ્પાપ: સત્ત, સાતના सन्तु, न मे सङ्घट्टनहिंसा अर्हदर्चने स्वाहा । aણપાલ ઉપર - ૩ઝ ક્ષ ક્ષ મૈં ક્ષક્ષ ક્ષઃ ક્ષેત્રપાત્રાય નમ: સ્વાદ विधि બંઘાવર્ત ઉપર - ૩% હૈં નિનશ/સનદેવદેવી નમ: | ભૈરવ ઉપર- ૩% હૈં ક્ષ ક્ષ: મૈરવાય નમ: II"રજ" Jain Education Internal I ww.jainelibrary.org E = $ $ $ $ प्रति For Private & Personal use only
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy