SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ છે TRBI | વિવાદમહોત્સવ: || નિત્યવિધિઃ- ક્રિયાકારકે સ્નાત્રપૂજા(પાના નં. ૪૨૫), શાન્તિજિનકળશ(પાનાનં. ૪૪૦) કહી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી.]TI સોનાવાણીનો મંત્ર - નવકાર તથા સોનાવાણીનો મંત્ર ફૂલગૂંથણીએ સાત વાર ગણી કેસર, ફૂલ અને સોનાનો વરખ નાંખેલ પાણી ભરેલી ડોલમાં વાસક્ષેપ નાંખવો. મંત્ર – 8 શ્રી શ્રી નીરાવ ત્રીપાર્શ્વનાથ ! રક્ષાં ગુરુ કુરુ સ્વાદ મંત્રેલ પાણીના છાંટણાથી ભૂમિ શુદ્ધ કરવી. વાણo:- વાસચોખા-ફૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો. મંત્રઃ- % હી ભૂવઃ સ્વધારે સ્વી ! વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો. ક્રિયાકારકે દરેક ઉપર કેસર, ચંદન, પુષ્પ વડે પૂજા કરવી. ક્ષેત્રપાલ ઉપર ચમેલીનું તેલ, સિંદૂર, લાલ જાસુદના ફૂલ વડે પૂજા કરવી. કુંભ ઉપર - ૩% હૈં ઢ: 8: 8: સ્વાદા ! દીપક ઉપર - ૩% નોડનિ જિયા નવા નિરવદ્યાર્દિભૂઝાયાં નિર્ચા: સન્ત, નિષાદ સસ્તુ, સતિ: सन्तु, न मे सङ्घट्टनहिंसा अर्हदर्चने स्वाहा । .. ક્ષેત્રપાલ ઉપ:- ૩ઝ ક્ષક્ષ ક્રૂ મેં ક્ષ ક્ષ: ક્ષેત્રપાલ્ટાય નમ: સ્વાદા | નંદ્યાવર્ત ઉપર - ૩% નિનશાસનદેવ નમ: | ભૈરવ ઉપર- ક હ ક્ષક્ષ મૈરવાય નમ: બનशलाका प्रति विधि IIII Jain Education Intern al For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy