SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ | ચતુર્ઘતિવસસિદ્ધપૂગનવિધિઃ || T૧૦૨I, ( $ 5 dE $ & Fe D & નિત્યવિધિઃ- ક્રિયાકારકે સ્નાત્રપૂજા(પાના નં. ૪૨૫), શાન્તિજિનકળશ(પાના નં. ૪૪૦) કહી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી. સોનાવાણીનો મંત્રઃ- નવકાર તથા સોનાવાણીનો મંત્ર ફૂલગૂંથણીએ સાત વાર ગણી કેસર, ફૂલ અને સોનાનો વરખ નાંખેલ પાણી ભરેલી ડોલમાં વાસક્ષેપ નાંખવો. મંત્ર – શ્રી નીરવસ્ત્રી પાર્શ્વનાથ ! રક્ષાં ગુરુ કુરુ સ્વાદ મંત્રેલ પાણીના છાંટણાથી ભૂમિ શુદ્ધ કરવી. વાસમંત્રઃ- વાસચોખા-ફૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો. મન મંત્રઃ- ઝ ટી ઈ ભૂર્ભુવઃ સ્વધારે સ્વદા | शलाका વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો. ક્રિયાકારકે દરેક ઉપર કેસર, ચંદન, પુષ્પ વડે પૂજા કરવી. प्रति ક્ષેત્રપાલ ઉપર ચમેલીનું તેલ, સિંદૂર, લાલ જાસુદના ફૂલ વડે પૂજા કરવી , લાલ જાસુદન ૧ *પુરૂવાંચી નીચેના સરનામે છે , કુંભ ઉપર - ૩હૈં ઢ: 8: 8: સ્વાદા | પરત મોકલાવવું. દીપક ઉપર - ૩% ૩wયોનિયા પ્રક્રિયા નવા નિરવદ્યાર્ટટ્યૂના નિર્ચા: સન્ત, નિષ્પાપ તું, સીતાજી विधि सन्तु, न मे सङ्घट्टनहिंसा अर्हदर्चने स्वाहा । જા૨ રૂા ક્ષત્રપાલ ઉપર - ૩ ક્ષક્ષ ક્રૂ મૈં ક્ષ ક્ષઃ ક્ષેત્રપાલ્ટાય નમ: વાદા | Jain Education Instional * 5 = १] विधि For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy