________________
( ૩૩) દુ:ખ અનંતકી ખાણ એહ, જનમમરણ ભયજોર; વિષમ વ્યાધિ પૂરિત સદા,
ભવ સાયર ચિહું ઓર ર૦૬ એહ સરૂપ સંસારકે, જાણી ત્રિભુવન નાથ; રાજ દ્ધિ સબ છોડકે, ચલવે શિવપુર
સાથ. ૨૦૭ નિશ્ચ દ્રષ્ટિ નિહાલતાં, ચિદાનંદચિદરૂપ; ચેતન દ્રવ્ય સાધરમતા, પુરણનંદ સરૂપ. ૨૦૮ પ્રગટ સિદ્ધતા જેહની, આલંબન લહી તાસ; શરણ કરૂં મહા પુરૂષકે, જેમ હેય વિકલપ
ભાશ, ૨૦૯ અથવા પંચપરમેષ્ટી એ, પરમ શરણ મુજ એહ; વળી જિન વાણી શરણ છે,
- પરમ અમૃત રસ મેહ, ૨૧૦ જ્ઞાનાદિક આતમગુણા, રત્નત્રયી અભિરામ; એહ શરણ મુજ અતિ ભલું, જેહથી લઈ
શિવધામ ૨૧૧ એમ શરણ દ્રઢ ધારકે, થિર કરે પરિણામ
Jain Education Internationalrivate & Personal Use Oww.jainelibrary.org